સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday, 8 May 2018

પૃથ્વી પર 'બૂલેટગતિથી' વધતુ કાર્બનનું પ્રમાણ વિનાશ નોંતરશે - શક્તિશાળી સોલાર સ્ટોર્મના કોસ્મિક પાર્ટિકલ પૃથ્વીને અસર કરી શકે છે - મૌસમે કરવટ બદલી : ઉ. ભારત તરફ ફંટાયુ વાવાઝોડુ - ક્રુડતેલમાં નવો ઉછાળોઃ સાડા ત્રણ વર્ષની ઉંચાઇએ - જવાળામુખી વિકરાળ બન્‍યોઃ અનેક મકાનો-બિલ્‍ડીંગો સ્‍વાહા - ખેડૂતોને ખુશખબરી :રાજ્યની તમામ બેંકો દ્વારા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ અપાશે:બજેટની જાહેરાતનો અમલ શરૂ - શું હેલમેટ પહેરવાનો નિયમ ભાજપના કાર્યકરોને લાગુ નથી પડતો?

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App


Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135



પૃથ્વી પર 'બૂલેટગતિથી' વધતુ કાર્બનનું પ્રમાણ વિનાશ નોંતરશે 
- આઠ લાખ વર્ષમાં અત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી ઊંચું - ૬૦ વર્ષમાં કાર્બનના કણો ૩૦ ટકા વધ્યા : પૃથ્વી પરનું વાતાવરણ વધારે વિષમ થવાની વિજ્ઞાાનીઓની ચેતવણી વૉશિંગ્ટન, તા.૭ મે 2018, સોમવાર પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આજે હવાઈ ટાપુ ખાતે આવેલી 'માઉના લોઆ ઓબ્ઝર્વેટરી' દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા આખી દુનિયા માટે આઘાતજનક છે. કેમ કે ધરતીના હવામાનમાં છેલ્લા ૮ લાખ વર્ષ દરમિયાન જેટલા પ્રમાણમાં કાર્બન નથી નોંધાયો તેટલો અત્યારે વર્તમાન સમયમાં નોંધાયો છે. એટલે કે હવામાં કાર્બનનું પ્રમાણ માનવ ઈતિહાસમાં અત્યારે સૌથી વધુ છે. ઔદ્યોગિકરણ, પ્રદૂષણ વગેરેને કારણે હવામાં કાર્બન ડાયોક્સાઈડ વધતો રહે છે. પણ હવામાં કાર્બનનું વધુ પ્રમાણ પૃથ્વીના અને પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઔદ્યોગિક ક્રાંતિનું પરિણામ એપ્રિલ માસ દરમિયાન હવામાં સરેરાશ દર દસ લાખ (પાર્ટ્સ પર મિલિયન-પીપીએમ)કણદીઠ કાર્બનના ૪૧૦ કણ નોંધાયા છે. એટલે કે હવામાં હર-ફર કરતા વિવિધ પ્રકારના દસ લાખ કણમાંથી ૪૧૦ કણ કાર્બન ડાયોક્સાઈડના છે. કાર્બનનું હવામાં આ પ્રમાણ ખુબ જ ઊંચુ છે. ૧૯મી સદીમાં ઔદ્યોગિ ક્રાંતિ થઈ પહેલા હવામાં સરેરાશ કાર્બનના કણો ૩૦૦ પીપીએમ હતા. ક્રાંતિ પછી આખી દુનિયામાં ઉદ્યોગો વધ્યા એટલે કાર્બનનું પ્રમાણ પણ વધ્યું છે. ૪૧૦ કણ એ એપ્રિલ મહિનાના સરેરાશ છે. એમાં પણ ૨૯મી એપ્રિલે તો કાર્બનનું રિડિંગ ૪૧૧.૨૪ પીપીએમ નોંધાયુ હતુ. ગ્લોબલ વૉર્મિંગ દુનિયાભરમાં અત્યારે ગ્લોબલ વૉર્મિંગને કારણે અણઘાર્યા ઋતુ પરિવર્તનો આવી રહ્યાં છે. રણમાં વરસાદ પડે તો વળી ગાઢ જંગલોમાં આગ લાગે છે. આ બધા ફેરફારના મૂળમાં હવામાં વધતો કાર્બન ડાયોક્સાઈડ છે. માટે આંતરરાષ્ટ્રીય ધોરણે વિવિધ સંધિ દ્વારા હવામાં કાર્બનનું પ્રમાણ મર્યાદિત થાય એ માટેના પ્રયાસો પણ થયા છે. એમ છતાંય હવામાં ઠલવાતો કાર્બન ઓછો થયો નથી. કાર્બન વધે એમ પૃથ્વીનું તાપમાન વધે અને તાપમાન વધે પછી દરિયાઈ સપાટી વધવી, આકરો ઉનાળો, તોફાની ચોમાસું સહિતની સમસ્યા સર્જાય છે, જેનો હવે ધરતીવાસીઓને અનુભવ થતો રહે છે. ૬૦ વર્ષથી નોંધ  થાય છે જંગલો કપાતા જાય છે, સિમેન્ટના બાંધકામ વધતા જાય છે, પરંપરાગત બળતણ જેવા કે કોલસો અને પેટ્રોલિયમ સતત બળતાં રહે છે. તેના કારણે ગ્રીનહાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઈડનું હવામાં પ્રમાણ ખુબ ઊંચુ જઈ રહ્યું છે. ૧૯૫૮થી નિયમિત રીતે હવામાં કાર્બનનું પ્રમાણ નોંધવામાં આવે છે. એ વર્ષે ૩૧૫ પીપીએમ કાર્બન કણો નોંધાયા હતા. એ પ્રમાણ વધતું વધતું ૨૦૧૩માં પહેલી વખત ૪૦૦ પીપીએમ ઉપર પહોંચ્યુ હતુ. આ પહેલા અંદાજે ૩૦થી ૫૦ લાખ વર્ષ પહેલાનો સમય એવો હતો જ્યારે પૃથ્વીના વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ૪૦૦ પીપીએમથી વધારે હતું. પરંતુ છેલ્લા આઠ લાખ વર્ષમાં તો આ પહેલો કિસ્સો છે. વચ્ચેના સમયગાળાનો પુરતો ડેટા સંશોધકો પાસે ઉપલબ્ધ નથી. હવામાન વધારે આકરું થશે ૧૮૦૦ની સાલ પહેલા એટલે કે બે સદી પહેલા જ્યારે આટલું બધુ ઔદ્યોગિકરણ ન હતું, ત્યારે હવામાં સરેરાશ ૨૮૦ પીપીએમ કાર્બન નોંધાતા હતા. હજુ ગયા વર્ષે જ વિશ્વ હવામાન સંસ્થા (વર્લ્ડ મટિરિયોલોજિ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ચેતવણી અપાઈ હતી કે કાર્બનનું પ્રમાણ છેલ્લા હજારો વર્ષમાં વધ્યું નથી એટલું અત્યારે રોજેરોજ નોંધાતુ રહે છે. માટે હવે હવામાનમાં આકરા ફેરફારની તૈયારી રાખવી જોઈશે. અમેરિકન રાજ્ય હવાઈ ટાપુ ખાતે આવેલી આ ઓબ્ઝર્વેટરીનું કામ હવામાં સતત કાર્બન માપતો રહેવાનું પણ છે. કાર્બન ઘટાડવા કોઈ તૈયાર નથી ૨૦૦૦ની સાલ પછી કાર્બનના પ્રમાણમાં વધારો ઉછાળો આવ્યો છે. ઘણા-ખરા દેશ પોતાનું કાર્બન ઉત્પાદન ઓછું કરવા તૈયાર નથી કેમ કે એમ કરવા માટે ઉદ્યોગોનો ભોગ આપવો પડે. કાર્બન ઉત્પાદન ઘટાડવા માટે નક્કી થયેલી પેરિસ સંધિમાંથી અમેરિકા પોતે જ ખસી ગયું છે. એટલે કે ટ્રમ્પ સરકાર પોતાના દેશનું કાર્બન ઉત્પાદન ઓછું કરવા તૈયાર નથી. નિષ્ણાતોના કહેવા પ્રમાણે હવે ટૂંક સમયમાં આ આંકડો ૪૫૦થી ૫૦૦ પીપીએમ સુધી પહોંચી શકે છે. હવામાં કાર્બનનું પ્રમાણ : ક્યારે કેટલું? સમયગાળો પીપીએમ ૧૯૬૦-૭૦ ૩૧૫-૩૩૧ ૧૯૭૦-૮૦ ૩૩૧-૩૪૨ ૧૯૮૦-૯૦ ૩૪૨-૩૫૫ ૧૯૯૦-૦૦ ૩૫૫-૩૭૦ ૨૦૦૦-૧૦ ૩૭૦-૩૯૨ ૨૦૧૦-૧૮ ૩૯૨-૪૧૧ કાર્બન હવામાં વધતો જાય છે, એ માપણીની શરૃઆત અમેરિકન વિજ્ઞાાની ચાર્લ્સ ડેવિડ કિપલિંગે કરી હતી. માટે કાર્બનના માણની રેખા (કર્વ) 'કિપલિંગ કર્વ' તરીકે ઓળખાય છે. કિપલિંગ કર્વ પ્રમાણે છેલ્લા ૬ દાયકામાં વધેલું કાર્બનનું પ્રમાણ અહીં રજૂ કર્યું છે.   સૌથી વધુ કાર્બન ઉત્પાદકો કોણ છે? ગ્લોબલ કાર્બન એટલાસના ડેટા પ્રમાણે ૨૦૧૬માં આખી દુનિયાએ મળીને ૩૬૧૮૩ મેટ્રીક ટન કાર્બન હવામાં ભેળવ્યો હતો. એમાં સૌથી વધુ ફાળો આપનારા ટોપ દેશો આ પ્રમાણે છે. ક્રમ દેશ કાર્બન ઉત્પાદન - - (ટન) ૧ ચીન ૧૦,૧૫૧ ૨ અમેરિકા ૫,૩૧૨ ૩ ભારત ૨,૪૩૧ ૪ રશિયા ૧,૬૩૫ ૫ જાપાન ૧,૨૦૯ ૬ જર્મની ૮૦૨ ૭ ઈરાન ૬૫૬ ૮ સાઉદી અરબ ૬૩૪ ૯ ઉત્તર કોરિયા ૫૯૫ ૧૦ કેનેડા ૫૬૩ માત્ર દશ દેશઓ મળીને જ અંદાજે ૨૪ હજાર ટન કાર્બનનો ફાળો આપે છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/on-earth-bulet-speed-the-proportion-of-carbon-dioxide-will-be-destroyed

શક્તિશાળી સોલાર સ્ટોર્મના કોસ્મિક પાર્ટિકલ પૃથ્વીને અસર કરી શકે છે 
- કોસ્મિક પાર્ટિકલથી પૃથ્વી પર ટેક બ્લેક આઉટ સર્જાઇ શકે - મોબાઇલ સિગ્નલ, કેબલ નેટવર્ક અને જીપીએસને પણ અસર થાય છે ન્યૂયોર્ક,તા.૭ મે 2018, સોમવાર સ્પેસમાં સોલાર સ્ટ્રોમની ઘટનાઓ બનતી રહે છે. આજના સ્પેસ સાયન્સ છેલ્લા ખૂબજ પ્રગતિ કરી હોવાથી તેના વિશે જાણકારી મળવી શકય બની છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા થોડાક જ સમયમાં જ સોલાર સ્ટ્રોમ પૃથ્વીને અસર કરી શકે છે. વૈજ્ઞાાનિકોના જણાવ્યા અનુસાર એક સૂર્યના કોરોનલ હોલમાંથી પ્રચંડ ઉર્જા નિકળશે જેમાં કોસ્મિક રેઝ પણ હશે. આ કોસ્મિક પાર્ટિકલના કારણે ધરતી પર ટેક બ્લેક આઉટ જેવી સ્થિતિ ઉભી કરી શકે છે. આનો મતબલ કે તેનાથી સેટેલાઇટ આધારિત સેવાઓ જેમ કે મોબાઇલ સિગ્નલ, કેબલ નેટવર્ક અને જીપીએસ સિસ્ટમને થોેડાક સમય માટે આંશિક અસર થઇ શકે છે. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ સોલાર સ્ટ્રોમ પૃથ્વી પર અસર થઇ શકે તે વાતની પુષ્ઠી આપી છે. આ અંગે નાસાએ એક ઇંમેજ પણ બહાર પાડી છે જેમાં ગેસના તોફાનને જોઇ શકાય છે.  આ તોફાનના કારણે સૂર્યના વાતાવરણમાંથી પૃથ્વી તરફ ગરમ હવાનું તોફાન પણ આવી શકે છે. જો કે નેશનલ ઓશન એન્ડ એટમોસ્ફિયરના જણાવ્યા મુજબ આ સોલાર વાવાઝોડું જી ૧ કેટગેરીનું છે. જે એકદમ હળવા પ્રકારનું મનાય છે. સામાન્ય રીતે આ કેટેગેરીના સોલાર સ્ટ્રોમથી નુકસાન થવાની શકયતા ઓછી રહેતી હોવા છતાં સાવચેતી રાખવી જરુરી બની જાય છે. સૌર સ્ટ્રોમ સૂર્યની સપાટી પર આવતા ક્ષણિક પરીવર્તનના લીધે સર્જાય છે. આ સોલાર સ્ટ્રોમ પાંચ શ્રેણીમાં જી -૧ થી લઇને જી-પ સુધી વહેંચવામાં આવે છે. તેમાંથી જી -૫ શ્રેણીનું સોલાર સ્ટ્રોમ સૌથી ડેન્જર હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે  જી -૧ કેટેગરીનું સોલાર સ્ટ્રોમ પાવર ગ્રીડ અને માઇગ્રેટરી બર્ડસ પર પણ ગંભીર અસર થાય છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/cosmic-particles-of-powerful-solar-storms-can-affect-the-earth

મૌસમે કરવટ બદલી : ઉ. ભારત તરફ ફંટાયુ વાવાઝોડુ 
અંબર એલર્ટ : મ.પ્ર.માં બેના મોત : દિલ્‍હી - હરિયાણામાં સ્‍કુલો બંધ : રાજસ્‍થાન-હરિયાણા-દિલ્‍હી-એનસીઆરના અનેક કનિદૈ લાકિઅ વિસ્‍તારોમાં વિજળી ગુલઃ વૃક્ષો-થાંભલાઓ ધરાશાયીઃ દિલ્‍હી મેટ્રોની સ્‍પીડ ઘટાડાઈઃ ૧૧ રાજયોમાં યલ્લો એલર્ટ નવી દિલ્‍હી, તા.૮ : ગઈકાલે કનિદૈ લાકિઅ મોડીરાત્રે અકિલા દિલ્‍હી-એનસીઆરના કેટલાક વિસ્‍તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે અને ભારે પવન ફુંકાવો શરુ થયો છે મોડીરાત્રે ધૂળની તેજ ડમરી ઉડી કનિદૈ લાકિઅ રહી છે અને વાહન વ્‍યવહાર થંભ્‍યો છે ત્‍યારે દિલ્‍હી સ્‍થિત ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ અકીલા ઓથોરિટી દ્વારા ઇમર્જન્‍સી નંબર ૧૦૭૭ જાહેર કરાયો કનિદૈ લાકિઅ છે ઉત્તરપ્રદેશ અને રાજસ્‍થાનમાં આતંક મચાવ્‍યાં બાદ તોફાન હવે ઉત્તરીય રાજયોમાં ફંટાઇ શકે છે. ભારતીય હવામાન ખાતાનાં મુજબ આગામી દિવસમાં એનસીઆર, કનિદૈ લાકિઅ જીંદ, રોહતક, ભિવાની અને નારનૌલમાં વરસાદ થઇ શકે છે. દિલ્‍હી સહિત આગામી ૩-૪ કલાકમાં એનસીઆરમાં તોફાન ૫૦થી ૭૦ કિલોમીટરની ઝડપે દોડીને આવી કનિદૈ લાકિઅ શકે છે.આ તોફાનને લઇને દિલ્‍હી સ્‍થિત ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓથોરિટી દ્વારા ઇમરજન્‍સી નંબર પણ જાહેર કરી દેવામાં આવેલ છે. જેમાં નાગરિક ૧૦૭૭ કનિદૈ લાકિઅ પર ફોન કરીને તોફાન અંગેની જાણકારી પ્રાપ્ત કરી શકે છે દિલ્‍હી પોલીસે કહ્યું છે કે પ્રવાસીઓ કે જે દરરોજ મુસાફરી કરે છે તેઓ દ્યર છોડતાં પહેલાં કનિદૈ લાકિઅ અત્‍યારનાં હવામાનને ચોક્કસપણે ચકાસી લે. તમને જણાવી દઇએ કે છેલ્લાં સપ્તાહમાં તોફાનનાં કારણે ૫ રાજયોમાં ઓછામાં ઓછા ૧૨૪ લોકો માર્યા ગયાં હતાં અને ૩૦૦ અન્‍ય લોકો ઘાયલ થયાં હતાં. આગામી ૪૮ કલાક એટલે કે આજે મંગળવાર અને કાલે બુધવારનાં રોજ ઉત્તર ભારતનાં ઘણા ખરાં રાજયોને ચેતવણી આપી દેવામાં આવી છે. હરિયાણામાં શાળાઓ બે દિવસ માટે બંધ કરી દેવામાં આવી છે અને રાજસ્‍થાનમાં પણ ૨ દિવસ માટે આગામી ચેતવણી આપી દેવામાં આવી છે. હવે દિલ્‍હી સરકારે અને પોલીસે પણ ચેતવણીઓ જાહેર કરી દીધી છે. દિલ્‍હી સરકારે સૂચન આપતાં જણાવ્‍યું છે કે મંગળવારનાં રોજ શાળાઓમાં સાંજની પાળી બંધ રાખવામાં આવશે. સ્‍થાનીય હવામાન વિભાગ અને ભારત સરકારનાં ભૂ-વિજ્ઞાન મંત્રાલયનાં હવાલેથી એવું કહેવામાં આવ્‍યું કે દિલ્‍હીમાં બપોરે ૩ કલાકથી સાંજનાં ૭ વાગ્‍યા સુધી ૫૦-૫૦ કિ.મીનાં પ્રતિ કલાકથી ધૂળ ભરેલી હવાઓ ઉડશે અને સાંજે ૫:૩૦ કલાકે આ તોફાન પોતાની હદ સુધી વધી ગયું છે. આ તોફાનના કારણે દિલ્‍હી - એનસીઆરના કેટલાય વિસ્‍તારોમાં વિજળી ગુલ થઈ ગઈ હતી. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્‍થાન અને હરિયાણામાં પણ બ્‍લેકઆઉટ થઈ ગયાનું જાણવા મળ્‍યુ હતું. જો કે જાનમાલના નુકશાનની કોઈ માહિતી નથી. રાજસ્‍થાન અને હરીયાણામાં અચાનક આવેલ તેજ તોફાનથી લોકો સહેમી ગયા હતા અને પોતાના ઘરોમાં પુરાઈ રહ્યા હતા. રાજસ્‍થાનના કેટલાય ભાગોમાં અચાનક જોરદાર પવન સાથે રેતી ઉડતી નજરે પડી રહી હતી. ધુળ ભરી જોરદાર આંધીએ ઝૂઝૂનું અને સિકરને પણ પોતાની લપેટમાં લઈ લીધુ હતું જેથી ત્‍યાં પણ વિજ પુરવઠો ખોરવાયો હતો. જગ્‍યાએ - જગ્‍યાએ વૃક્ષો અને થાંભલાઓ ધરાશાયી થવાના સમાચાર છે. જયારે હરીયાણાના જિંદમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થયો હતો જયારે બેરીમાં જોરદાર આંધી અને રેવાડીમાં પણ તોફાને ઝડપ પકડી છે અને આખા શહેરમાં વિજળી ગુલ થઈ ગઈ છે. દિલ્‍હીમાં પણ તોફાનના કારણે મેટ્રો ટ્રેનને અસર થવા પામી છે. આજે મેટ્રો ટ્રેનની ઝડપ ૭૦-૯૦ કિલોમીટર પ્રતિ કલાકને બદલે ૪૦ કિલોમીટર પ્રતિ કલાક રાખવાની સુચના દિલ્‍હી મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપી ેદેવામાં આવી છે. જયારે એલીવેટેડ ટ્રેક ઉપર ચાલનારી મેટ્રોની સ્‍પીડ હજી ધીમી કરવામાં આવશે કેમ કે દિલ્‍હીમાં પવનની ગતિ અતિ ઝડપી બની ગઈ છે. આને લઈને ડીએમઆરસીએ દિલ્‍હી-એનસીઆરમાં ચાલનારી ટ્રેનોને નિર્દેશ જારી કરી દેવામાં આવ્‍યા છે. એલીવેટેડ ટ્રેક ઉપર ચાલનારી મેટ્રોની ઝડપ ૧૫ કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવી છે. આ ઉપરાંત જયાં મેટ્રો અન્‍ડરગ્રાઉન્‍ડથી એલીવેટેડ ટ્રેક ઉપર પ્રવેશ કરે છે ત્‍યાંની ટ્રેનોની સ્‍પીડ હજુ ધીમી કરવા પણ નિર્દેશ આપી દેવાયો છે. હવામાન ખાતાની ચેતવણીના પગલે મેટ્રો ટ્રેન અને મેટ્રો સ્‍ટેશનો ઉપર એકધારી સુચનાઓ આપવામાં આવી રહી છે. દુર્ઘટનાથી બચવા માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. ગઈકાલે મોડેથી હવામાન વિભાગે વાદળી રંગના કલરમાં ઉત્તર ભારતના કેટલાય ભાગોમાં આજે મંગળવારે આંધી - તોફાન આવવાની ચેતવણી જાહેર કરી છે. અહિંયાના વિસ્‍તારોમાં ૫૦ થી ૭૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ એલર્ટમાં જમ્‍મુ - કાશ્‍મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરીયાણા, દિલ્‍હી, ચંદીગઢ, પ. ઉત્તરપ્રદેશ, સિક્કીમ અને પヘમિ બંગાળના કેટલાય ભાગોમાં હવામાન ખરાબ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ચાર સ્‍તરે ચેતવણી જાહેર કરવામાં આવે છે. જેમાં લીલા (કોઈ કાર્યવાહી નહિં), પીળો (સ્‍થિતિ ઉપર નજર રાખવી), આકાશી (સરકારી એજન્‍સી ખરાબ હવામાન માટે તૈયાર રહે) અને લાલ (સરકારી તંત્ર કાર્યવાહી કરે). હવામાન વિભાગના અતિરિકત નિર્દેશક મૃત્‍યુંજય મહાપાત્રાના જણાવ્‍યા મુજબ જમ્‍મુ - કાશ્‍મીર અને હિમાચલમાં નવી પヘમિી સિસ્‍ટમ આવી છે. જયારે ઉત્તર - પૂર્વી રાજસ્‍થાન, પヘમિ મધ્‍યપ્રદેશ અને હરીયાણા ઉપર એક ચક્રાવાત બન્‍યુ છે. જેથી ઉત્તર ભારતમાં હળવો વરસાદ થઈ શકે છે. જો કે આ તોફાન ૨ તારીખે આવેલ તોફાનથી ઓછુ હશે. પંજાબ, આસામ, નાગાલેન્‍ડ, મણીપુર, ત્રિપુરા, પヘમિી મધ્‍યપ્રદેશ, પૂર્વી ઉત્તરપ્રદેશ, પૂર્વી રાજસ્‍થાન, કર્ણાટક અને કેરળમાં યલો એલર્ટ જાહેર કરી તટીય ક્ષેત્રમાં જોરદાર પવન સાથે વરસાદની ચેતવણી અપાઈ છે. જયારે મહારાષ્‍ટ્રના વિદર્ભમાં આકાશમાં લુ વરસવાનું પણ જણાવાયુ છે. આ ઉપરાંત દેશના અનેક રાજયોમાં વિનાશક આંધીની અસર ફરી દેખાવા લાગી છે. મધ્‍યપ્રદેશમાં આંધીને કારણે અનેક મકાનો પડી ગયા છે. જેમાં બે વ્‍યકિતના મોત થયા છે અને ૧૫ને ઈજા પહોંચી છે. ત્રિપુરામાં પણ ૧૦૦થી વધુ મકાનો નાશ પામ્‍યા છે અને એકનું મોત થયુ છે. અન્‍ય ૭૫ લોકો ઘવાયા છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આંધી - તોફાન મંગળવારે આગળ ધપીને દિલ્‍હી, યુપી, હરીયાણા, જમ્‍મુ - કાશ્‍મીર સહિત દેશના અનેક રાજયોમાં ત્રાટકશે. દિલ્‍હી અને હરીયાણામાં સ્‍કુલો બંધ કરવાની જાહેરાત કરાઈ છે. મધ્‍યપ્રદેશના પોરસામાં આંધીને કારણે અનેક મકાનો પડી ગયા હતા અને વૃક્ષો ઉખડી ગયા હતા. એક ઘર પડી જતાં તેની અંદર એક ૬૦ વર્ષીય મહિલા અને ૧૨ વર્ષના દિકરાનું મોત નિપજયુ હતું. દિલ્‍હી પણ વિનાશક આંધીથી બચવા માટે એલર્ટ થઈ ગયુ છે. હવામાન ખાતાની આગાહીને પગલે સ્‍કુલોમાં રજા આપી દેવાઈ છે. ઉત્તરાખંડ સહિત દેશના ૨૦ રાજયોમાં આંધીની અસર વર્તાઈ શકે છે તેવી આગાહી કરાઈ છે. (3:07 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-05-2018/132248

ક્રુડતેલમાં નવો ઉછાળોઃ સાડા ત્રણ વર્ષની ઉંચાઇએ
બ્રેન્‍ડ ક્રુડતેલ ૭૫ ડોલર અને સ્‍વીટ ક્રુડતેલ ૭૦ ડોલરને પાર ઇરાન પર પ્રતિબંધની ડેડલાઇન નજીક આવતાં ક્રુડમાં કનિદૈ લાકિઅ સટોડિયાઓ સક્રિય  મુંબઇઃ તા.૮, ઇરાન પર આર્થિક પ્રતિબંધો તોળાઇ રહયા હોઇ અને તેની અસરે ક્રુડતેલમાં એકધારી તેજીની આગેકુચ જોવા મળી રહી  કનિદૈ લાકિઅ છે. સ્‍થાનિક અકિલા એકસીએકસ ક્રુડતેલ વાયદા પણ સતત ઉછળી રહયા છે. ડોનાલ્‍ડ ટ્રમ્‍પ દ્વારા તા.૧૨મી મેએ ઇરાન પર આર્થિક નિર્ણય લેવાનો છે. ઇરાન કનિદૈ લાકિઅ પર આર્થિક પ્રતિબંધ લાદવામાં આવે તો વિશ્વને રોજનું ૧૦ લાખ બેરલ ક્રુડતેલમાં એકધારી અકીલા તેજી જોવા મળી રી છે. બીજી તરફ વેનેઝુએલા માં આર્થિક કનિદૈ લાકિઅ સંકટ વધી રહયું હોય ત્‍યાં ક્રુડતેલનું ઉત્‍પાખન સતત ઘટી રહયુ છે. એપ્રિલમાં વેનેઝુએલામાં પ્રતિ દિવસ ૧૫ લાખ બેરલ ક્રુડતેલનું ઉત્‍પાદન ઘટીયું કનિદૈ લાકિઅ હતુ ઇરાનની ડેડલાઇન નજીક આવી રહી હોય સેટોડીયાઓ ક્રુડતેલમાં સક્રિય બન્‍યા છે.  વર્લ્‍ડ માર્કેટમાં ક્રુડતેલ વાયદો નવેસરથી સાડા ત્રણ વર્ષની કનિદૈ લાકિઅ ઉંચાઇએ પહોંચ્‍યો હતો. બ્રેન્‍ટ ક્રુડતેલ વાયદો આજે ૧.૧ ટકા વધીને ૭૫.૬૬ ડોલર અને અમેરીકન સ્‍વીટ ક્રુડતેલ વાયદો એક ટકા વધીને ૭૦.૪૦ ડોલર રહયો કનિદૈ લાકિઅ હતો.  સ્‍થાનિક એમસીએકસ ક્રુડતેલ બેન્‍ચમાર્ક મેવાયદો આજે ૧.૫૯ ટકા વધીને સાંજે ૪૭૪૨ રૂપિયા રહયો  હતો એન્‍જલ કોમોડીટીની રિર્સચ ટીમ દ્વારા કનિદૈ લાકિઅ હવે નવો ટાર્ગેટ અપાયો હતો. લોગટર્મ જો ૪૭૫૮ રૂપિયા વટાવે તો નવો ટાર્ગેટ ૪૮૨૦ રૂપિયા અને ત્‍યારબાદનો ટાર્ગેટ ૪૮૯૬ રૂપિયાનો બતાવ્‍યો હતો. (11:05 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-05-2018/132252

જવાળામુખી વિકરાળ બન્‍યોઃ અનેક મકાનો-બિલ્‍ડીંગો સ્‍વાહા
 કિલાઉ સક્રિય જવાળામુખીમાનો એક છે, દર વર્ષે આ જવાળામુખીને જોવા ૮૯ લાખ લોકો આવે છેઃ છેલ્લા ૫ દિવસમાં કનિદૈ લાકિઅ ૫૦૦થી વધુ ભુકંપના આંચકા : ૧૬૧ લોકોને આશ્રય સ્‍થાનોમાં ખસેડાયાઃ કોઇપણ ક્ષણે વિસ્‍તાર ખાલી કરવા હવાઇ ડિફેન્‍સ એજન્‍સીનું એલટઃ પોણા બે લાખ કનિદૈ લાકિઅ લોકોના જીવ અકિલા જોખમમાં હોનાલુલુઃ અમેરિકાના હવાઇ ટાપુમાં ફાટેલા કિલાઉ જવાળામુખીના લાવામાં અત્‍યાર સુધી ૩૫ જેટલાં મકાનો અને બિલ્‍ડિંગો કનિદૈ લાકિઅ સ્‍વાહા થઇ ગઇ છે. હવાઇ ઓથોરિટીએ વધુ ૧૭,૦૦ લોકોને તાત્‍કાલિક અન્‍યત્રે ખસી અકીલા જવાના આદેશ આપ્‍યા છે. છેલ્લાં ૫ દિવસમાં હવાઇમાં ૫૦૦થી કનિદૈ લાકિઅ વધુ ભૂકંપના આંચકાઓ આવ્‍યા છે. જેમાં ૧૩ આંચકા ૪ની તીવ્રતાથી ઉપર હતા, જયારે સૌથી મોટો ભૂકંપ ૬.૯ની તીવ્રતાનો હતો. જવાળામુખી ફાટ્‍યા બાદ પણ કનિદૈ લાકિઅ આવતા આફ્‌ટરશોકના કારણે વધુ તિરાડો પડી રહી છે. અમેરિકાના વૈજ્ઞાનિકના જણાવ્‍યા અનુસાર, આ તિરાડોમાંથી વધુ લાવા નિકળવાની શક્‍યતાઓ છે. પરંતુ લાવા કનિદૈ લાકિઅ ફેલવાની દિશા કઇ તરફની હશે તે કહેવું મુશ્‍કેલ છે. કિલાઉ વિશ્વનો સૌથી સક્રિય જવાળામુખી છે જેણે સોમવાર સુધી વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લીધું કનિદૈ લાકિઅ છે. હવાઇ ઓથોરિટીના જણાવ્‍યા અનુસાર, વારંવાર આવતા ભૂકંપના કારણે ૩૩૦ ફૂટ ઊંચાઇ સુધી લાવા ઉછળ્‍યો હતો. ઉલ્લેખનીય છે કે, હવાઇ આઇલેન્‍ડ પર ૧.૮૫ કનિદૈ લાકિઅ લાખ લોકો વસવાટ કરે છે, જેઓની સ્‍થિતિ ભયજનક છે.   કિલાઉનો ધધકતો લાવા મકાનો અને બિલ્‍ડિંગ્‍સ સહિત વૃક્ષો, કાર અને ગલીઓને પણ નષ્ટ કરી રહ્યો છે. આ લાવાની તીવ્રતા એટલી બધી છે કે, તેમાં રસ્‍તાઓ અને પથ્‍થરો પણ ઓગળી જાય છે.   જવાળામુખીના ૧૦ સ્‍થળેથી લાવા ભભૂકી રહ્યો છે, જે અત્‍યાર સુધી ૪ લાખ ચો.ફૂટ ક્ષેત્રમાં ફેલાઇ ગયો છે. ઓથોરિટીએ જાહેર કરેલા એક વીડિયોમાં લાવા રસ્‍તા પરથી એક કાર નજીક આવ્‍યો હતો. જેના કારણે કારમાં પહેલાં આગ લાગી અને તે નષ્ટ થઇ ગઇ હતી.   હવાઇ ઓથોરિટીએ સ્‍થાનિક લોકોને તાત્‍કાલિક આ વિસ્‍તાર ખાલી કરી દેવાના આદેશ આપ્‍યા છે. હવાઇ કાઉન્‍ટી સિવિલ ડિફેન્‍સ એજન્‍સીએ પોતાની વેબસાઇટ પર એલર્ટ જાહેર કર્યુ છે, જેમાં કોઇપણ ક્ષણે વિસ્‍તાર ખાલી કરવાના આદેશ માટે તૈયાર રહો' તેવી ચેતવણી આપવામાં આવી છે.  બિગ આઇલેન્‍ડ બાદ લેનિપ્‍યુના ગાર્ડન્‍સના રહેવાસીઓ પોતાના ઘરે પરત ફરી શકે તેવી સ્‍થિતિમાં નથી. કારણ કે, જવાળામુખીમાંથી જીવલેણ ગેસ નિકળી રહ્યો છે. આજે સ્‍થાનિક સમય અનુસાર, ૩.૩૦ વાગ્‍યે ઓથોરિટીએ ૧૬૧ લોકોને શેલ્‍ટર હાઉસમાં ખસેડ્‍યા હતા.  લિલાની એસ્‍ટેટ્‍સના લોકો પણ હાલ આશ્રયસ્‍થાનોમાં જ રહે છે. (2:41 pm IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/08-05-2018/132275

ખેડૂતોને ખુશખબરી :રાજ્યની તમામ બેંકો દ્વારા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ અપાશે:બજેટની જાહેરાતનો અમલ શરૂ
 અમદાવાદ ;રાજ્યના ખેડૂતો માટે ખુશખબરી આવી છે કનિદૈ લાકિઅ રાજ્યની તમામ બેંકો દ્વારા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ આપવામાં આવશે. રાજ્ય સરકરા દ્વારા બજેટમાં કરવામાં આવેલી જાહેરને પૂર્ણ કરવામાં આવી કનિદૈ લાકિઅ રહી છે.    અકિલા નાબાર્જ ક્રેડિટ પોલીસ મુજબ રાજ્યની તમામ બેંકો ખેડૂતોને 7 ટકાના દરે પાક ધિરાણ આપશે. જે ખેડૂત સમયસર પાક ધિરાણ ભરપાઇ કરે કનિદૈ લાકિઅ છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા 3 ટકા અને રાજ્ય સરકાર દ્વારા 4 ટકા વ્યાજની ચૂકવણી અકીલા કરવામાં આવશે.     અત્રે ઉલ્લેખનીય છે કે, 14મી ગુજરાત કનિદૈ લાકિઅ વિધાનસભામાં વિધાનસભા સત્રના બીજા દિવસની પ્રક્રિયામાં નાયાબ મુખ્યમંત્રી નીતિન પટેલે નાણામંત્રી તરીકે પાંચમી વખત રજૂ કરવામાં આવ્યું હતું. કનિદૈ લાકિઅ બજેટમાં ખેડૂતો માટે લ્હાણી વર્સાવી હતી. બજેટમાં પ્રેશર સિંચાઈ પદ્ધતિ માટે 15 કરોડની જોગવાઈ, ટપક સિંચાઈ અંતર્ગત સિંચાઈ વ્યવસ્થાને સારી કનિદૈ લાકિઅ બનાવવા 750 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. ખેડૂતો માટે રૂ. 6755 કરોડની જોગવાઇની કરવામાં આવી હતી. ખેડૂતો અને કૃષી માટે બજેટમાં કેવી કરવામાં કનિદૈ લાકિઅ આવી હતી જાહેરાત : કિસાન કલ્પવૃથ પાછળ 67 કરોડની જોગવાઇ ટેકાના ભાવે મગફળી અને કપાસ ખરીદવાનો સરકાર નિર્ધાર કૃષિ જોખમ અને વિમા બાબતે 1101 કનિદૈ લાકિઅ કરોડની જોગવાઇ ખેડૂતોને 0 ટકાના રોકાણે પાક ધિરાણની જોગવાઇ કિસાન કલ્પવૃક્ષ યોજના માટે 25 કરોડની જોગવાઈ ખેડૂતોને ટ્રેકટર અને ઓજારો ખરીદવા 235 કરોડની જોગવાઇ ખેતીમાં સેન્ટ્રલ ઓફ એક્સલન્સ યોજના હેઠળ નવા 4 કેન્દ્રો સ્થપાશે કૃષિ ક્ષેત્રના જોખમોને પહોચી વળવા રૂ.1101 કરોડની જોગવાઈ ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે પાક ધિરાણ માટે 500 કરોડ પશુ પાલન ડેરી વિકાસ માટે 2 નવી વેટરનરી કોલેજ માટે 23 કરોડ (12:47 am IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/08-05-2018/77446

શું હેલમેટ પહેરવાનો નિયમ ભાજપના કાર્યકરોને લાગુ નથી પડતો?
 - જળ અભિયાન માટેની રેલીમાં ભાજપના કાર્યકરો હેલમેટ પહેર્યા વગર નીકળ્યા - સામાન્ય માણસને મેમો આપવાની બહાદુરી બતાવનાર પોલીસ આ કાર્યકરોને મેમો આપશે? વડોદરા, તા. 8 મે 2018 મંગળવાર સૂઝલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા જળ અભિયાન સંદર્ભે બાઇક રેલીનું આયોજન રવિવારે સાંજે પોલો ગ્રાઉન્ડથી કરવામાં આવ્યું હતું. આ  બાઇક રેલી શહેરના વિસ્તારમાં ફરી હતી. રેલીમાં ૨૫૦ થી ૩૦૦ યુવાનો બાઇક સાથે જોડાયા હતા. રેલીમાં સામેલ આશરે ૯૦ ટકા લોકોએ હેલમેટ પહેરી જ નહતી.ગુજરાતમાં ભાજપનું શાસન છે અને ભાજપ સરકારે ટુ વ્હીલરના ચાલકોને ફરજીયાત હેલમેટ પહેરવાનો આદેશ જારી કર્યો છે. બીજી બાજુ ભાજપના કાર્યકરોજ સરકારના આદેશને ઘોળીને પી ગયા છે. હેલમેટ નહી પહેરવા બદલ ટ્રાફિક પોલીસ સીસી ટીવી કેમેરાના આધારે ઇ ચલણ ફટકારે છે રેલીમાં જોડાયેલા અને હેલમેટ નહી પહેરનારા કાર્યકરોને શું ઇ ચલણ ફટકારવામાં આવશે ખરા? કે પછી આવા લોકોને કાયદો નડતો જ નથી તે સવાલ લોકોમાં પુછાઇ રહ્યો છે.
Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda/bjp-workers-participated-in-rally-without-wearing-helmets

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App


Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135



Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 3 May 2018

હિન્દુઓ અને ખેડૂતોના પ્રશ્નો માટે જરૂર પડયે નવુ સંગઠન બનાવાશેઃ તોગડિયા - રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી :તાપમાન 41 થી 44 ડિગ્રીએ પહોંચશે - આધારમાં ચેડા કરી શકે તેવા સોફટવેરનો ધૂમ વેપારઃ PF પોર્ટલનો ડેટા હેક - છેલ્લા પાંચ વર્ષમાં બેંકોના 1,23 લાખ કરોડના ફ્રોડ :23હજારથી વધુ કેસ નોંધાયા - જીરું, એરંડાના સ્થાને ભૂસું ભરી દીધું: રૂ. ૨૦૦ કરોડનું કૌભાંડ - વડાપ્રધાન વીમા યોજનાથી ખાનગી કંપનીને બખ્ખા:ખેડૂતો પરેશાન :રાહુલ ગાંધીએ કેન્દ્રની કૃષિનીતિની ઝાટકણી કાઢી - ઇ-વે બિલ ન હોય તો ગૂડ્ઝ જપ્ત ન કરાયઃ કોર્ટ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App


Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135



હિન્દુઓ અને ખેડૂતોના પ્રશ્નો માટે જરૂર પડયે નવુ સંગઠન બનાવાશેઃ તોગડિયા 
રાજકોટ તા. ૩ :.. વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ આંતર રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ કનિદૈ લાકિઅ ડો. પ્રવિણભાઇ તોગડીયાએ ખેડૂતો અને હિન્દુઓના પ્રશ્નો માટે નવુ સંગઠન બનાવવાનો સંકેત કર્યો છે. વિશ્વ હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની કારોબારીની કનિદૈ લાકિઅ બેઠકનું અકિલા આ વર્ષે લીંબડી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છ સૌરાષ્ટ્રમાંથી વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અને તાલુકા મથકના કનિદૈ લાકિઅ હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ડો. પ્રવિણભાઇ તોગડીયાનું અકીલા લીંબડી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ લીંબડી હાઇવે સર્કલથી કનિદૈ લાકિઅ મુખ્ય માર્ગો પર બાઇક રેલી દ્વારા પાયલોટીંગ કરી સ્વાગત કર્યુ હતું. ડો. પ્રવિણભાઇ તોગડીયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કેન્દ્ર કનિદૈ લાકિઅ સરકાર પેટ્રોલના કમ્મરતોડ ભાવ વધારો ઝીંકી ઉઘાડી લૂંટ અને કાળઝાળ મોંઘવારી થી સામાન્ય વર્ગ ને જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ભાજપના યુ ટર્નથી કનિદૈ લાકિઅ અનેક આગેવાનો  અને કાર્યકરો ચિંતિત હોવાનું જણાવ્યું હતું. જો આમ રહ્યું તો બહુ જ ટૂંકા ગાળામાં હિન્દુઓની સેવા-સુરક્ષા, સલામતી માટે નવા સંગઠનની કનિદૈ લાકિઅ રચના કરવાની વિચાર કરવો કરવો પડશે એમ આડકતરો ઇશારો કર્યો હતો. કરમસદના પ્રશ્ને તેમને ભાજપ  સરકાર ને આડે હાથ લેતા જણાવ્યું હતું કે અહમદશાહનું કનિદૈ લાકિઅ સન્માન કરી અમદાવાદ ને હેરીટેજ બનાવનારાઓને અહમદશાહ સાથે પ્રેમ છે સરકાર પટેલ સાથે નથી. વધુમાં તેમણે આગામી દિવસોમાં તેમનું સંગઠન ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર સામે લડત માંડશે. મોંઘવારી - ભ્રષ્ટાચાર અને ફુગાવામાં સામાન્ય નાગરીકોનું જીવન દોહ્યલું બન્યું છે. ત્યારે સરકાર પેટ્રોલ ૪૦ રૂ. લીટર તથા રાંધણ ગેસમાં રૂ. ર૦૦ ભાવ ઘટાડો લાવી અને આરોગ્ય સેવાઓ નિઃશુલ્ક બનાવે તે જરૂરી છે. આપણા ધરતીપુત્રોને કપાસ અને મગફળીના રૂ. ૧ર૦૦ થી ૧૪૦૦  અને ઘઉંના રૂ. પ૦૦ લેખે ઉત્પાદન મળે તો જ સાચા અર્થમાં ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય. (12:53 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-05-2018/77047

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હિટવેવની આગાહી :તાપમાન 41 થી 44 ડિગ્રીએ પહોંચશે 
અમદાવાદઃ રાજ્યભરમાં ગરમીનો કહેર વર્તાઈ રહયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કનિદૈ લાકિઅ આગામી પાંચ દિવસ સુધી રાજ્યભરમાં 41 થી 44 ડિગ્રી તાપમાન જોવા મળશે.તેવી આગાહી કરાઈ છે છેલ્લા બે દિવસથી રાજ્યના ભાવનગરનું તાપમાન 43 ડિગ્રી કનિદૈ લાકિઅ જેટલુ પહોંચતા અકિલા સૌથી વધુ ગરમ શહેર રહ્યું છેતો અમદાવાદમાં પણ આગામી ત્રણ દિવસ સુધી હિટ એકશન પ્લાન મુજબ યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું કનિદૈ લાકિઅ છે.    હવામાન વિભાગના અનુસાર મે અને જૂન માસ દરમિયાન દેશમાં ઘણા રાજ્યોમાં અકીલા આકરી ગરમી પડવાની સંભાવના છે. લઘુત્તમ તાપમાનનો પારો સામાન્ય કનિદૈ લાકિઅ કરતાં ઉંચો રહેવાનો છે. મે અને જૂન દરમિયાન જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને હિમાચલ પ્રદેશ વધુ ગરમ રહેવાની સંભાવના કનિદૈ લાકિઅ છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાન તેમજ ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં પણ આકરી ગરમી પડવાની શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ ગરમીનો પારો એકાદ કનિદૈ લાકિઅ ડિગ્રી ઉપર રહેવાની સંભાવના છે.     ચોમાસાને લઇને ભારતીય હવામાન વિભાગ દ્વારા તાજેતરમાં જ આગાહી કરવામાં આવી હતી. હવે હવામાન વિભાગે મે અને કનિદૈ લાકિઅ જૂન માસમાં માથુ તપાવી નાંખે એવી ભયંકર ગરમી પડવાની આગાહી વ્યક્ત કરી છે. જોકે ચોમાસા દરમિયાન સારો વરસાદ થવાની પણ સંભાવના છે. પરંતુ આ પહેલા કનિદૈ લાકિઅ આકરી ગરમી સહન કરવી પડી શકે છે. હવામાન વિભાગનું માનવું છે કે ચોમાસા આ વખતે સારૂ રહેશે.   (1:46 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-05-2018/77030

આધારમાં ચેડા કરી શકે તેવા સોફટવેરનો ધૂમ વેપારઃ PF પોર્ટલનો ડેટા હેક
 રૂ. ૫૦૦ - રૂ. ૨૦૦૦માં વેચાતું મળતું સોફટવેર ડેટામાં ચેડા કરી શકે છે નવી દિલ્હી તા. કનિદૈ લાકિઅ ૩ : આધારમાં ગોટાળાનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. આધાર એનરોલમેન્ટ સોફટવેરના જેલબ્રોકન કે સુધારેલા વર્ઝનથી કોઈપણ વ્યકિત યુઆઈડીના ડેટાબેઝમાં કનિદૈ લાકિઅ નવી એન્ટ્રી અકિલા પાડી શકે છે અથવા તો વર્તમાન ડેટામાં સુધારો પણ કરી શકે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે આ પ્રકારનું સોફટવેર બજારમાં કનિદૈ લાકિઅ રૂપિયા ૫૦૦થી રૂપિયા ૨૦૦૦માં વેચાઈ રહ્યું છે, તેમ એશિયા ટાઈમ્સના અહેવાલમાં કહેવાયું અકીલા છે.ઙ્ગઙ્ગ સરકાર દ્વારા આધારનો ડેટા ક્રિયેટ કરવા કનિદૈ લાકિઅ માટે જે સોફટવેર વપરાય છે તે ચ્ઘ્પ્ભ્ તરીકે ઓળખાય છે. આ પ્રકારનું સોફટવેર સરકારે જેમને કોન્ટ્રાકટ આપ્યો છે તે ઓપરેટર જ વાપરી શકે છે અને કનિદૈ લાકિઅ એ લોકો જ આધાર નંબરનું સર્જન કરી શકે છે. બીજી તરફ, પ્રોવિડન્ટ ફંડ રાખનારા ૨.૭ કરોડ સભ્યોના ડેટા હેક થયા હોવાની ગંભીર વિગતો પ્રકાશમાં આવી છે. કનિદૈ લાકિઅ આ ઘટનાને પગલે સરકારે આ પોર્ટલ બંધ કરી દીધું છે.ઙ્ગ જોકે, હવે એવું બહાર આવ્યું છે કે આ સુરક્ષાપ્રણાલિનો પણ ભંગ થઈ રહ્યો છે. પંજાબ સ્થિત કનિદૈ લાકિઅ એક ઓપરેટરના સંખ્યાબંધ વ્હોટ્સ એપ મેસેજિસમાં કહેવાયું છે કે ECMP સોફટવેરના જેલબ્રેક વર્ઝનથી આધારના ડેટા સાથે ચેડાં થઈ શકે છે. આ પ્રકારનું કનિદૈ લાકિઅ સોફટવેર લેપટોરમાં ઈન્સ્ટોલ કરી શકાય છે અને ખતરનાક બાબત એ છે કે તેમાં ઓપરેટરનું નામ અને લોકેશનને બાયપાસ કરીને આગળની વિધિ સરળતાથી પાર પાડી શકાય છે.ઙ્ગ ઙ્ગતેઓ અર્થ એ થયો કે કોઈપણ વ્યકિત ઓપરેટર બનીને આધાર નંબર ઊભો કરી શકે છે, કોઈના પણ આધાર ડેટામાં ચેડાં કરી શકે છે અને તેને સુધારી કે બદલી પણ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા(UIDAI) અને કેટલાંક રાજયોની પોલીસને છેલ્લાં છ મહિનામાં આ અંગે ઘણી ફરિયાદો મળી છે. કેટલાંક અપરાધી તત્વો આ પ્રકારના બાયોમેટ્રીક ડેટાનો ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે.ઙ્ગઙ્ગ દરમિયાન, એમ્પલોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ બુધવારે કોમન સર્વિસ સેન્ટર (CSC) સર્વિસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. EPFOનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જયારે CSC દ્વારા જેનો ઉપયોગ કરાય છે તે સરકારી વેબસાઈટ aadhaar.epfoservices.comમાંથી હેકર્સે સબસ્ક્રાઈબર્સ ડેટાની ચોરી કરવાના અહેવાલો છે. આ વેબસાઈટ ઈલેકટ્રોનિકસ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય હસ્તક આવે છે.ઙ્ગઙ્ગ EPFOના સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર વીપી જોયે CSCના દિનેશ ત્યાગીને એક પત્ર લખીને આ અંગેની ચેતવણી આપી હતી. તેમણે લખ્યું હતું કે, આ સોફટવેરમાં ડેટા અંગે કેટલીક ગરબડો સર્જાવાને કારણે તેને ૨૨ માર્ચથી બંધ કરવામાં આવ્યું છે. જોકે, તેમાં એવું પણ કહેવાયું છે કે ડેટા લીકની કોઈ ઘટના તેમની જાણમાં નથી. EPFOએ ડેટા લીક ન થાય તે માટે પગલાં ભર્યાં છે. (2:50 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-05-2018/131738

છેલ્લા પાંચ વર્ષમાં બેંકોના 1,23 લાખ કરોડના ફ્રોડ :23હજારથી વધુ કેસ નોંધાયા 
વર્ષ 2017-18માં અત્યાર સુધીના સૌથી વધુ કેસો 28459 કરોડ સલવાયા નવી દિલ્હી કનિદૈ લાકિઅ :દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ બેન્કોમાં આશરે 23000થી વધુ ફ્રોડ કેસોમાં અંદાજે 1,23 લાખ કરોડનું કૌભાંડ થયું હોવાનું રિઝર્વ બેન્ક ઓફ કનિદૈ લાકિઅ ઇન્ડિયાએ જણાવ્યું અકિલા છ વર્ષ  2016-17માં નોંધાયેલા કેસોની સંખ્યા 5000 કેસો હતા તે વધીને માર્ચ-18 સુધીમાં 5152ની થઇ છે. નાણાકીય વર્ષ 2017-18માં કનિદૈ લાકિઅ એપ્રિલ-17થી માર્ચ-18 દરમિયાન ફ્રોડના કેસોમાં આશરે 28459 કરોડની રકમ જે અકીલા અત્યાર સુધીની સૌથી વધુ રકમ ફસાઇ હોવાનું આરબીઆઇએ જણાવ્યું કનિદૈ લાકિઅ છે. 2016-17માં બેન્કોમાં ફ્રોડના 5076 કેસો નોંધાવા સાથે કુલ 22933 કરોડ ફસાયા હતા. 2013થી માર્ચ-2018 સુધીમાં ઓછામાં ઓછા 23866 કેસોમાં કનિદૈ લાકિઅ રૂ. એક લાખ કે તેથી વધુ રકમના ફ્રોડ થયાના કેસો નોંધાયા છે. ટૂંકમાં અત્યારસુધીમાં કુલ રૂ. 100718 કરોડ બેન્કોના ફસાયા હોવાનું આરબીઆઇએ એક આરટીઆઇ કનિદૈ લાકિઅ ક્વેરીમાં જણાવ્યું છે. 2015-16માં 4693 કેસોમાં રૂ. 18698 કરોડ અને 2014-15માં 4693 કેસોમાં રૂ. 19455 કરોડ ફસાયા હતા. તે જરીતે 2013-14માં કનિદૈ લાકિઅ 4306 કેસોમાં રૂ. 10170 કરોડ ફસાયેલા રહ્યા હતા. (10:59 am IST)

Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-05-2018/131704

જીરું, એરંડાના સ્થાને ભૂસું ભરી દીધું: રૂ. ૨૦૦ કરોડનું કૌભાંડ
 કડી અને ઊંઝાના વેરહાઉસની ઘટનાઃ ખાનગી બેંકો સાથે મોટી છેતરપિંડી અમદાવાદ તા. ૩ : બેંકીંગ કનિદૈ લાકિઅ ક્ષેત્રને ચુનો લગાવવાના કીમિયા ચાલુ જ છે. ગુજરાતનાં અગ્રણી કોમોડિટી ટ્રેડીંગ મથકો ઊંઝા અને કડી ખાતે તાજેતરમાં આવી જ એક ઘટનામાં ખાનગી બેંકીંગ કનિદૈ લાકિઅ કંપનીઓ સાથે અકિલા લગભગ રૂ. ૧૫૦ - ૨૦૦ કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ ઇકોનોમિક ટાઇમ્સના હેવાલમાં જણાવાયું છે. ગુજરાતી ઇટીમાં કનિદૈ લાકિઅ ભાર્ગવ ત્રિવેદીના પ્રસિધ્ધ થયેલા અહેવાલમાં જણાવાયું છે કે, કેટલાક ટ્રેડર્સે અકીલા ખેડૂતોના નામે કોલેટરલ મેનેજર્સ (એટલે કે વેરહાઉસિંગ કંપનીઓ) કનિદૈ લાકિઅ પાસે એકાઉન્ટ્સ ખોલાવી ક્રેડિટ - ધિરાણ) મેળવ્યું હતું. જોકે તેમણે લીધેલું ધિરાણ પરત નહીં ચુકવતા બેંકોએ વેરહાઉસમાં પડેલા માલની હરાજી કનિદૈ લાકિઅ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં તેમને જેના પર ધિરાણ મેળવવામાં આવ્યું હતું તે કોમોડિટીઝ (મુખ્યત્વે જીરૂ) હલકી ગુણવત્તાની હતી અથવા તો અમુક કિસ્સામાં કનિદૈ લાકિઅ તો ભૂસું ભર્યું હોવાની જાણ થઇ હતી અને આ રીતે કરોડોના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જોકે આ અંગે હજુ સુધી કોઇ પ્રકારની સત્તાવાર ફરિયાદ કનિદૈ લાકિઅ કરવામાં આવી નથી એમ વર્તુળો ઉમેરે છે. કારણ કે બેંકો ખચકાઇ રહી છે. અમદાવાદના કોમોડિટી ટ્રેડરે ઇટીને જણાવ્યું હતું કે, આ કૌભાંડ વેરહાઉસમાં કનિદૈ લાકિઅ જમા કરવામાં આવેાલ માલમાં આચરવામાં આવેલી ગેરરીતિ અંગેનું છે. એટલે કે 'એ' કવોલિટીની વસ્તુના સ્થાને 'સી' કવોલિટીની વસ્તુ જમા કરાઇ છે. ઘણાં વેરહાઉસિસમાં જીરાના સ્થાને કોથળામાંથી એરંડા, રાયડો અથવા તો ભૂસું મળી આવ્યું છે, જે વેરહાઉસિસ તરફથી બેઝિક પ્રોસેસિસનું પાલન નહીં થયું હોવાનો નિર્દેશ કરે છે. (12:51 pm IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/03-05-2018/77045

વડાપ્રધાન વીમા યોજનાથી ખાનગી કંપનીને બખ્ખા:ખેડૂતો પરેશાન :રાહુલ ગાંધીએ કેન્દ્રની કૃષિનીતિની ઝાટકણી કાઢી
 કર્ણાટક કોંગ્રેસ સરકારે ખેડૂતોને 8500 કરોડનું દેવું કનિદૈ લાકિઅ માફ કર્યું જેમાં કેન્દ્રનું કોઈજ યોગદાન નથી. નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રની કૃષિનીતિની આકરી ઝાટકણી કાઢી છે કનિદૈ લાકિઅ રાહુલ ગાંધીએ અકિલા ટ્વીટ કરીને કહ્યું કે, "વડાપ્રધાન વીમા યોજનાનો ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી. આની મદદથી ખાનગી વીમા કંપનીઓ મોટો નફો મેળવી કનિદૈ લાકિઅ રહી છે અને ખેડૂતો પરેશાન છે."    રાહુલ ગાંધીએ કર્ણાટક કોંગ્રેસ સરકારે ખેડૂતોને અકીલા 8500 કરોડનું દેવું માફ કર્યું જેમાં કેન્દ્રનું કોઈજ કનિદૈ લાકિઅ યોગદાન નથી - રાહુલે કહ્યું કે કેન્દ્ર સરકારે પાકના ન્યૂનતમ સમર્થન મૂલ્યમાં પણ કોઈ જ યોગદાન નથી આપ્યું. આ ટ્વીટ ખરીફના 12 પાકનો ઉલ્લેખ પણ કનિદૈ લાકિઅ કર્યો હતો .     અત્રે ઉલ્લેખનીય છેકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર પર ખેડૂતો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવવાની વાત કરી કનિદૈ લાકિઅ છે. રાહુલે કહ્યું કે કેન્દ્રએ રાજ્યના ખેડૂતો માટે કંઈજ નથી કર્યું. તેઓએ આ અંગેનું એક રિપોર્ટ કાર્ડ પણ જાહેર કર્યું, જેમાં મોદી સરકારને કનિદૈ લાકિઅ F ગ્રેડ આપ્યો હતો  બુધવારે PM મોદીએ નમો એપની મદદથી પાર્ટીના ખેડૂત મોરચાના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. (12:48 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-05-2018/131729

ઇ-વે બિલ ન હોય તો ગૂડ્ઝ જપ્ત ન કરાયઃ કોર્ટ 
સામાનની હેરફેર વખતે ફિઝિકલ કોપી નહીં હોવાના કેસમાં અલ્હાબાદની અદાલતનો મહતવનો ચુકાદો નવી દિલ્હી,: વ્યકિત પાસે કનિદૈ લાકિઅ ફિઝિકલ ઇ-વે બિલ ન હોય તો ટેકસ અધિકારીઓ સામાન જપ્ત કરી શકે નહીં એવો ચુકાદો અલ્હાબાદ કોર્ટે આપ્યો છે. પહેલી એપ્રિલથી ઇ-વે બિલ સિસ્ટમસ અમલી કનિદૈ લાકિઅ બની છે. રાજયો અકિલા આંતરરાજય હેરફેર માટે તબક્કાવાર ધોરણે આ સિસ્ટમનો અમલ કરી રહ્યા છે.  અલ્હાબાદ કોર્ટે આ અંગેના ચુકાદામાં જણાવ્યું હતું કનિદૈ લાકિઅ કે, ''ઇ-વે બિલ જનરેટ થયું હોય પણ વ્યકિત પાસે ફિઝિકલ સ્વરૂપે ન હોય તો સમાન અકીલા જપ્ત નહીં  કરી શકાય'' તાજેતરના કેસમાં ટેકસ સતાવાળાએ કનિદૈ લાકિઅ ઇ-વે બિલ વગર હેરફેરનું કારણ આપી આકારણીકાર(વેચનાર)નો સામાન જપ્ત કર્યો હતો. જોકે, કોર્ટે ટેકસ વિભાગની દલીલ ફગાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, કનિદૈ લાકિઅ જે માલ જપ્ત કરવામાં આવ્યો હતો તેનું ટેકસ ઇન્વોઇસ જપ્તિથી ઘણું વહેલું જનરેટ કરાયું હતું અને ડાઉનલોડ પણ કરવામાં આવ્યું હતું ભૂમિકા એન્ટરપ્રાઇઝિસે કનિદૈ લાકિઅ આ કેસમાં શ્ભ્ સરકારના સતાવાળા સામે માલની જપ્તિ બાબતેૅ પિટિશન ફાઇલ કરી હતી. ટેકસ અધિકારીઓએ ભૂમિકા એન્ટરપ્રાઇઝિસનો સામાન વારાણસીથી કનિદૈ લાકિઅ બિન્દિકી લઇ જવાતો માલ ટેકસ ઇન્વોઇસ બંધ કવરમાં રાખ્યું હોવાનું  અને માલની ઇ-વે બિલ વગર હેરફેર કરવામાં આવતી  હોવાનું કારણ આપી જપ્ત કરવામાં કનિદૈ લાકિઅ આવ્યો હતો. ભ્રૃઘ્ના ઈનડાયરેકટ ટેકસ લીડર પ્રતીક જૈન જણાવ્યું હતું કે, ''ઇ-વે બિલના અમલ પછી આ કદાચ પહેલો ચુકાદો છે. (2:35 pm IST)
Source :-https://www.akilanews.com/Main_news/Detail/03-05-2018/131734

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App


Offer Time :- 04 May 2018 & 31 May 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135


Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

Thursday, 26 April 2018

RTI એટલે શુ ? “માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫” - બનાસકાંઠા :RTI હેઠળ માહિતી નહિ આપવા બદલ તલાટી-મંત્રીને 5000નો દંડ ફટકારાયો - માહિતિ અધિકાર માર્ગદર્શિકા / RTI Guidelines in Gujarati/માહિતી મેળવવા માટેની અરજીનો નમુનો - ગુજરાતમાં જળ કટોકટીનાં એંધાણ ૧૩૫ ડેમોમાં ૨૫ ટકા ય પાણી નથી - ક્રૂડ,ગેસ અને કોલસાની કિંમતમાં મોટો વધારો થવાની વર્લ્ડ બેન્કની ચેતવણી - રાજ્યમાં સૂર્યદેવ હજુયે કોપાયમાન :આકરો ઉનાળો :સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42,3 ડિગ્રી :રાજકોટમાં 42 ડિગ્રી-અમદાવાદ-ઇડર અને અમરેલી-ભુજમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર - નોટબંધીથી લઇને નોટમંદી સુધી, સરકાર અને RBI વચ્ચે મતભેદ જારી - અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને ગુલાબ સાથે '' ફ્રી'' માં હેલ્મેટ અપાયું

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

Special Offer Holy Tally Mobile App


Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135



બનાસકાંઠા :RTI હેઠળ માહિતી નહિ આપવા બદલ તલાટી-મંત્રીને 5000નો દંડ ફટકારાયો 
વડગામના નાનોસણાના ઉષાબેન સોલંકીને માહિતી નહીં આપતા કાર્યવાહી વડગામ:  માહિતી કનિદૈ લાકિઅ અધિકાર કાયદા હેઠળ અરજદારને માહિતી નહિ આપવા બદલ ગુજરાત માહિતી આયોગે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ફલજી ચૌધરીને 5000નો દંડ ફટકાર્યો છે. કનિદૈ લાકિઅ આ અંગેની વિગત અકિલા મુજબ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના નાનોસણા ગામના ઉષાબેન સોંલકીએ ગ્રામ પંચાયચત પાસે માહિતી અધિકારના કાયદા અન્વયે કનિદૈ લાકિઅ માહિતી માંગતી અરજી કરી હતી પણ તલાટી કમ મંત્રી એ નિયમ સમયમાં માહિતી નહિ આપતા અકીલા અરજદારે તાલુકા વિકાસ અધિકારી (પાલનપુર)માં અપીલ કરી હતી.    કનિદૈ લાકિઅ અપીલ અધિકારીએ પણ તલાટીને માહિતી આપવા માટે હુકમ કર્યો હતો આમ છતા પણ તલાટીએ અરજદારને માહિતી આપી નહોતી. આથી, અરજદારે ગુજરાતી માહિતી આયોગ કનિદૈ લાકિઅ (ગાંધીનગર)માં અપીલ દાખલ કરી હતી. તેમણે આ અપીલ ફેબ્રુઆરી 2018માં દાખલ કરી હતી. ગુજરાત માહિતી આયોગે 28 ફેબ્રુઆરી 2018ના રોજ વચગાળાનો હુકમ કનિદૈ લાકિઅ કહ્યો હતો અને તલાટી કમ મંત્રીને વીસ દિવસમાં અરજદારને માહિતી આપવા હુકમ કર્યો હતો. આયોગનો આ હુકમ હોવા છતા તલાટીએ માહિતી આપી નહોતી. આથી, અરજદારે કનિદૈ લાકિઅ 10 એપ્રિલ, 2018ના રોજ લેખિત ફરિયાદ આયોગને કરી હતી.    સુનાવણી દરમિયાન ગુજરાતી માહિતી આયોગે નોંધ્યુ કે, પક્ષકારોની રજુઆત અને ઉપલબ્ધ કનિદૈ લાકિઅ કાગળોના આધારે આયોગનું નિરીક્ષણ છે કે, નાનોસણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અરજદારને માંગ્યા મુજબની માહિતી આયોગનો વચગાળાનો હુકમ છતા પુરી પાડેલી નથી.    માહિતી અધિકાર અધિનિયમનો કલમ-20 હેઠળ સમયમર્યાદામા માહિતી પુરી પાડવામાં ન આવે તો જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ દંડનીય પગલા લેવાની જોગવાઇ છે. આયોગ જાહેર માહિતી અને તલાટી કમ મંત્રીને સમય મર્યાદામાં માહિતી પુરી ન પાડવા બદલ માહિતી અધિકાર અધિનિયમની કલમ-20 હેઠળ દોષિત માને છે અને રૂપિયા 5,000નો દંડ કરે છે. માહિતી આયોગે હુકમ કરતા કહ્યુ કે, આ દંડની રકમ તલાટીની ભંડોળમાંથી ભરપાઇ કરવાની રહેશે અથવા તો તેમના પગારમાંથી કપાત કરી ભરપાઇ 500કરવાની રહે શે. આ દંડની રકમ ભરપાઇ કર્યાની પહોંચની ચલણની રકમ દિન-30માં આયોગને મોકલી આપવાની રહેશે. (9:12 pm IST)


Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/27-04-2018/76565

RTI એટલે શુ ?


“માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫”
પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળો ના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારનાં વ્યવહારુ તંત્રની રચના કરવા કેન્દ્રીય માહિતી પંચ અને રાજ્ય માહિતી પંચો અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઇ કરવા બાબતનો અધિનિયમ.
ભારતના સંવિધાને લોકશાહી ગણરાજ્યની સ્થાપના કરેલ છે. લોકશાહીમાં લોકો એટલે કે નાગરીકો સર્વોપરી છે. તેમના દ્વારા દેશની સર્વોચ્ચ સંસ્થા ‘સંસદ’ની રચના થઇ. સરકાર દ્વારા કે વતીથી થતાં તમામ જાહેર કાર્યો માટે જાહેર નાણાં ખર્ચાય છે. નીતીઓ અને કાયદાઓ ઘડાયા પછી તેનો અમલ કરવાની જવબદારી જાહેર સંસ્થાઓની છે. આ જાહેર સંસ્થાઓ કેવી રીતે કામ કરે છે ? શું કામ કરે છે ? તેમાં કેટલા નાણાં કેવી રીતે ખર્ચાયા ? તે જાણવાનો દેશના તમામ નાગરીકોને અધિકાર છે. નાગરીકોનો જાણવાનો અધિકાર “માહિતી અધિકારનો કાયદો ૨૦૦૫” દ્વારા નિશ્ચિત થાય છે. આ કાયદો તમામ નાગરીકોને માહિતી મેળવવાનો અધિકાર આપે છે. માહિતી અધિકારના ઉપયોગ દ્વારા લોકશાહી મજબૂત અને અર્થપૂર્ણ બનશે,
જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.
માહિતી મેળવવા અરજી કેવી રીતે લખશો ?
માહિતી અધિકારના કાયદા મુજબ “માહિતી” એટલે કોઇપણ સામગ્રી તે કોઇપણ સ્વરૂપમાં હોય. રેકર્ડ, દસ્તાવેજ, મેમો, ઇમેઇલ, અભિપ્રાય, સલાહ, પ્રેસરીલીઝ, પરિપત્રો, હુકમો, લોગબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, પ્રતિકૃતિઓ, ઇલેક્ટ્રોનિક સ્વરૂપે સંગ્રહાયેલી ડેટા મટીરીયલ અને કોઇપણ પ્રાઇવેટ બોડી અંગેની જાહેર સત્તમંડળની પહોંચમાં આવતી માહિતી.
માહિતીના અધિકારમાં સરકાર પાસેથી તથા તેની પહોંચમાં હોય તેવી તમામ માહિતી ઉપરોંત તેને સંલગ્ન તમામ રેકર્ડ અને દસ્તાવેજો તથા સરકારી કામોની તપાસણી કરવાનો તેની નોંધ લેવાનો, કે તેનો કોઇ ભાગ કે દસ્તાવેજ, રેકર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો સમાવેશ થાય છે.
આ કાયદા હેઠળ માહિતી મેળવવા ઇચ્છતા નાગરિકને જો અરજી લખવામાં મુશ્કેલી હોય તો કાયદાની કલમ ૬ (૧)ખ મુજબ અરજદારની મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપમાં રજુ કરવા જાહેર માહિતી અધિકારી તમામ જરૂરી સહાય કરશે.
અરજી કોરા કાગળ પર લખી શકાય, છાપેલા ફોર્મમાં આપવી જરૂરી નથી.
અરજીમાં તમે જરૂરી માહિતી ટૂંકમાં માગો, તમારે જે હેતુ કે કામ અંગે માહિતી જોઇએ છે તે અંગે વિગતવાર ફરિયાદ લખવાની જરૂર નથી. તેમ કરવાથી આપને જરૂરી માહિતી મેળવવામાં વિલંબ થઇ શકે છે, અથવા સ્પષ્ટતા ના અભાવે આપને બીનજરૂરી માહિતી મળે તેવું બને.
અરજીમાં શું લખશો ? ( અરજી નો નમૂનો વિકલ્પ પર ક્લીક કરો )
જાહેર માહિતી અધિકારી , તેના ખાતા, વિભાગ કે કચેરીનું નામ તથા સરનામું લખો.
અરજદારનું નામ તથા પત્રવ્યવહારનું સરનામું
તમારે મેળવવાની માહિતીની મુદ્દાસર ટૂંકી વિગત
તમે ભરેલી અરજી ફીની વિગત. જો તમે બી.પી.એલ. કુટુંબના સભ્ય હોવ તો બી.પી.એલ કાર્ડના મુખ્ય તથા કુટુંબના સભ્યોના નામ લખેલા પાનાની સ્વ-પ્રમાણિત ફોટોકોપી અરજી સાથે જોડો અને તેની નોંધ અરજીમાં બિડાણ તરીકે કરો
તમે માહિતી, માહિતી અધિકાર ના કાયદા હેઠળ માંગો છો તેવું સ્પષ્ટ લખો.
તમારી અરજી લખતી વખતે સૌથી ઉપર મથાળે અથવા અરજી પૂરેપૂરી લખ્યા પછી નીચે અરજી કર્યા તારીખ લખવાનું ભૂલશો નહીં.
અરજી ફી કયા સ્વરૂપે ભરવી તે નક્કી કરવાનો અધિકાર નાગરીકને છે.
જાહેર માહિતી અધિકારીએ અરજી અને ફીની રકમ સ્વીકર્યા બાદ તે અંગેની પહોંચ અરજદારને આપવાની રહેછે, તેથી પહોંચ મેળવવાનું ભુલશો નહી.
માહિતી અધિકારનો કાયદો તથા આ કાયદા હેઠળ રાજ્ય સરકારે બનાવેલા નિયમો મુજબ અરજી નિયત નમૂનામાં કરવી ફરજિયાત નથી. માહિતી મેળવવા માટેની અરજી કોરા કાગળ પર હસ્તલેખિત સ્વરૂપે અથવા ઇ-મેઇલ દ્વારા પણ કરી શકાય છે. ઇ-મેઇલ દ્વારા કરેલી અરજી માટે ભરવાની થતી ફીની રકમ અરજી કર્યા તારીખથી સાત દિવસમાં ભરવાની રહે છે. તેમ કરવામાં ચૂક થયેથી અરજી પાછી ખેંચી લીધેલી ગણાશે.
માહિતી અધિકારનો કાયદો તથા આ કાયદા હેઠળ રાજ્ય સરકારે બનાવેલા નિયમો મુજબ અરજી નિયત નમૂનામાં કરવી ફરજિયાત નથી. માહિતી મેળવવા માટેની અરજી કોરા કાગળ પર હસ્તલેખિત સ્વરૂપે અથવા ઇ-મેઇલ દ્વારા પણ કરી શકાય છે. ઇ-મેઇલ દ્વારા કરેલી અરજી માટે ભરવાની થતી ફીની રકમ અરજી કર્યા તારીખથી સાત દિવસમાં ભરવાની રહે છે. તેમ કરવામાં ચૂક થયેથી અરજી પાછી ખેંચી લીધેલી ગણાશે.
અરજી કોને આપશો ?
માહિતી મેળવવા માટે તૈયાર કરેલી અરજી નજીકના કોઇપણ જાહેર માહિતી અધિકારીને આપી શકાય.
આપની અરજી જે વિભાગને લગતી હોય તે વિભાગના જાહેર માહિતી અધિકારીને આપવાથી આપનો અને જાહેર માહિતી અધિકારીનો સમય બચશે, પરિણામે આપને માહિતી ઝડપી મળશે.
કાયદા અનુસાર જાહેર માહિતી અધિકારીએ તેમની સામે રજુ થયેલી કોઇપણ ખાતાને લગતી માહિતી માંગતી અરજી સ્વિકારવાની રહે છે. જો તે અરજીમાં માંગવામાં આવેલી માહિતી અન્ય સત્તામંડળ, વિભાગ, કચેરી કે ખાતાને લગતી હશે તો કાયદાની કલમ ૬(૩) મુજબ અરજી પૂરેપૂરી કે આંશિક રીતે લાગતા વળગતા ખાતાને ટ્રાન્સફર કરશે અને તેની લેખિત જાણ અરજદારને કરશે.
અરજી જાહેર માહિતી અધિકારીને આપતી વખતે કેન્દ્ર સરકારના કિસ્સમાં રૂl. ૧૦ અને રાજ્ય સરકારમાં રજુ થયેલી અરજી માટે રૂl. ૨૦ અરજી ફી ( બી.પી.એલ કુટુંબ ના સભ્ય સિવયના અરજદારોએ) ભરવાની રહેછે. કેન્દ્ર સરકારને રજુ કરવાની અરજી નક્કી કરેલી પોષ્ટઓફિસોમાં પણ ફી સાથે આપી શકાય છે.
રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી માટે અરજી ફી નિયમો પ્રમાણે રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, પે ઓર્ડર કે નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ અરજી પર ચાંટાડી ચૂકવી શકાશે. કેન્દ્ર સરકારને કરેલી અરજી માટે નિયમો પ્રમાણે અરજી ફી રોકડેથી, ડીમાન્ડ દ્રાફ્ટ, રોકડેથી,બેંકર્સ ચેક કે પોસ્ટલ ઓર્ડર દ્વારા ચૂકવી શકાય છે.
રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજી એટલે રાજ્ય સરકારની કોઇપણ કચેરી અને કેન્દ્ર સરકારને કરેલી અરજી એટલે કેન્દ્ર સરકારની કોઇ પણ કચેરી.
(અહીં રાજ્ય સરકાર એટલે ગાંધીનગર અને કેન્દ્ર સરકાર એટલે દિલ્હી એમ ન સમજવું)
જાહેર માહિતી અધિકારી કોઇપણ કારણસર અરજી કે ફી સ્વિકારવાની ના પાડી શકે નહી, અને જો અરજી કે ફી સ્વિકારવાની ના પાડે તો માહિતી અધિકાર ના કાયદા હેઠળ અરજદારને માહિતી નકારી છે તમ ગણાય, અને આવા કિસ્સામાં નાગરિક માહિતી આયોગને સીધી ફરિયાદ કરી શકે છે.
અરજી કર્યા પછી શું ?
જાહેર માહિતી અધિકારી ને અરજી મળ્યા પછી તે ચકાસશે કે અરજી ફી જમા થઇ છે કે નહીં ? અને જો ફી ભરપાઇ થયેલ હશે તો માહિતી અધિકાર ગુજરાત નિયમો-૨૦૦૫ની કલમ ૩(૧) મુજબ જાહેર માહિતી અધિકારી અરજી મળ્યા અંગે ની પહાંચ પાઠવશે અને સાથે અરજદાર પાસે રેકર્ડ નિરિક્ષણ અંગે તારીખ ની માગણી કરશે.
બી.પી.એલ કુટુંબના અરજદારને માહિતી માટે કોઇ ચાર્જ ભરવાનો થતો નથી. આ માટે અરજી સાથે બી.પી.એલ કાર્ડ અથવા દાખલાની નકલ જોડવાની રહે છે.
જો તમે અરજી સાથે ફી નહીં ભરી હોય તો જાહેર માહિતી અધિકારી નિયમ ૩(૨) પ્રમાણે તમને ફી ભરવા જાણ કરશે.
તમે માંગેલ માહિતી એકત્ર કરી, તે માટે તમારે ભરવાની થતી રકમની તમને લેખિતમાં જાણ કરશે. અને જો તમે રેકર્ડ નિરિક્ષણની માગણી કરેલ હશે તો તમારા દ્વારા રેકર્ડ નિરિક્ષણ કર્યા બાદ તમે માગશો તેટલી માહિતી અંગેની ફી ભરવા લેખિતમાં જાણ કરશે.
તમે માંગેલી માહિતે જો તમને ૩૦ દિવસ પછી પૂરી પાડવામાં આવેતો કાયદાની કલમ ૭(૬) મુજબ તે વિનામૂલ્યે પૂરી પાડવાની રહે છે.
જો તમે માંગેલી માહિતી વ્યક્તિના જીવન અને સ્વાતંત્રને લગતી હોય તો ૪૮ કલાકમાં પૂરી પાડવાની કાયદાની કલમ ૭(૧) માં જોગવાઇ છે.
કાયદાની કલમ ૮ માં આ કાયદા હેઠળ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તેવી બાબતોની યાદી આપવામાં આવી છે.
જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી હોય તેમ છતાંય ભ્રષ્ટાચાર, માનવ અધિકારોના ભંગ અને વ્યાપક જાહેર હિત બાબતની માહિતી માંગવામાં આવેથી પૂરી પાડવાની રહે છે.
જાહેર માહિતી અધિકારીને ખાતરી થાય કે વિશાળ જાહેર હિતમાં માંગવામાં આવેલી માહિતી પૂરી પાડવી જરૂરી છે, તો જાહેર માહિતી અધિકારી તે માહિતી પૂરી પાડશે.
આ કલમને અંતે ખાસ જોગવાઇ કરવામાં આવી છે કે, જે માહિતીનો રાજ્યની વિધાનસભાના સભ્ય કે સંસદસભ્યને ઇનકાર ના કરી શકાય તેવી માહિતી નો કોઇપણ નાગરીકને ઇનકાર કરી શકાશે નહીં
ત્રીસ દિવસમાં માહિતી ના મળે કે વધુ ફી માંગવામાં આવે તો શું કરવું ?
ત્રીસ દિવસમાં માહિતી ના મળે તો, તમે જે તે વિભાગના અપીલ સત્તાધિકારીને અપીલ કરી શકો છો.
(જાહેર માહિતી અધિકારીઓ અને અપીલ અધિકારીઓ ની નિમણુંક અંગે નું ટેબલ વિકલ્પ પર ક્લીક કરો)
અધૂરી, ખોટી કે ગેરમાર્ગે દોરતી માહિતી મળે કે તે માટે ભરવાની રકમ અપ્રમાણસર કે નિયમ વિરુદ્ધ લાગે તો રાજ્ય માહિતી આયોગને કાયદાની કલમ ૧૮(૧)(૨) હેઠળ સીધી ફરિયાદ કરી શકાય છે.
જાહેર માહિતી અધિકારી પાસેથી તે વિભાગના અપીલ સત્તાધિકારી કોણ છે ? તેની વિગત અને સરનામું નિર્ણય ની સાથે ફરજિયાત પણે લેખિત માં મેળવી શકાય છે.
જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ વ્યક્તિ, અથવા ત્રીસ દિવસમાં કોઇ નિર્ણય ના મળ્યો હોય, તે સંજોગોમાં તે પછીના ત્રીસ દિવસની અંદર આ કાયદા હેઠળ નિમાયેલા અપીલ સત્તાધિકારીને પ્રથમ અપીલ કરી શકશે.
અપીલ માટે કોઇ ફી ભરવાની નથી.
અપીલ સાદા કાગળ પર લખવાની રહે છે, તેમાં
 
અપીલ સત્તાધિકારી, વિભાગ/કચેરીનું નામ:
અપીલ કરનારનું નામ અને સરનામું:
જાહેર માહિતી અધિકારી, વિભાગ અને સરનામું:
જે નિર્ણય સામે અપીલ કરી હોય તેની ટૂંકી વિગત, હુકમ / નિર્ણયની તારીખ અને ક્રમાંક:
માહિતી માંગતી અરજી કર્યાની તારીખ:
માંગવામાં આવેલી માહિતીની વિગત:
માહિતી માંગતી અરજીને ત્રીસ દિવસ પૂરા થતા હોય તે તારીખ:
અપીલ માટેના કારણો:
જેના માટે વિનંતી કરી હોય તે દાદની વિગત:
૧૦ખરાઇ: હું આથી જણાવું છું કે ઉપર આપેલી માહિતી અને વિગતો મારી જાણ અને માનવા મુજબ સાચી છે.
 
સ્થળ:અપીલ કરનારનું નામ:
તારીખ:સહી:
 સરનામું:
 પ્રથમ અપીલ નો નિકાલ સામાન્ય રીતે ૩૦ દિવસમાં અને વધુમાં વધુ ૪૫ દિવસમાં અપીલ સત્તાધિકારી કરશે.
 નિર્ણય ના મળવા બાબતે કે મળેલા હુકમથી નારાજ વ્યક્તિ રાજ્ય માહિતી આયોગને ૯૦ દિવસમાં બીજી અપીલ કરી શકે છે.
માહિતી અધિકારના અમલને સુદઢ બનાવવા તેમજ તેના ભંગ બદલ ધ્યાન દોરવા અને યોગ્ય પગલાં લેવા રાજ્યના મુખ્ય માહિતી આયોગને કાયદાની કલમ ૧૮ અને ૧૯ હેઠળ ફરિયાદ અને અપીલ કરી શકાય છે.
કાયદા નો ભંગ ક્યારે થયો ગણાય ?
કોઇ વિભાગ કે કચેરીમાં જાહેર માહિતી અધિકારી અને અપીલ સત્તાધિકારીની નિમણૂંક કરવામાં આવી ના હોય.
પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝર તૈયાર ના હોય,
જાહેર માહિતી અધિકારી અરજી કે ફી સ્વીકારવાની ના પાડે,
અરજી રજુ કર્યાના ત્રીસ દિવસમાં માહિતી પૂરી પાડવામાં ના આવે,
અરજદારે માંગેલી માહિતીનો નાશ કરવામાં આવે, ઇરાદાપૂર્વક ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરે તેવી માહિતી પૂરી પાડવામાં આવે.
અપ્રમાણસર ફી માંગવામાં કે વસુલ કરવામાં આવે.
કાયદાના ભંગ બાબતે
પ્રથમ અપીલ સત્તાધિકારી અપીલ સાંભળી જાહેર માહિતી અધિકારીને માહિતી પૂરી પાડવા હુકમ કરી શકે છે.
કાયદાની કલમ ૧૯(૫) મુજબ અપીલ અને ફરિયાદની સુનાવણી દરમ્યાન માહિતી નકારવાનું/પૂરી ના પાડવાનું વ્યાજબીપણું સાબિત કરવાની જવાબદારી જાહેર માહિતી અધિકારીની છે.
રાજ્ય માહિતી આયોગ, માહિતી નકારવા બદલ જાહેર માહિતી અધિકારીને, માંગવામાં આવેલી માહિતી અરજદારને પૂરી પાડવામાં ના આવે ત્યાં સુધી પ્રતિદિન રૂl. ૨૫૦, અને વધુમાં વધુ રૂl. ૨૫૦૦૦ ની મર્યાદામાં દંડ કરી તે વસુલ કરવાનો હુકમ કરી શકે છે.
અરજદારને જરૂરી માહિતી પૂરી ન પાડવાનો તથા ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરતી માહિતી આપવા બદલ અરજદારને થયેલ નુકશાન અંગે વળતર ચૂકવવાનો આદેશ કરી શકે છે.
જાણીબૂઝીને ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ કે માંગેલી માહિતીનો ઇરાદાપૂર્વક નાશ કરવા બદલ દંડ ઉપરાંત જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ સરકારી કર્મચારીઓને લાગુ પડતા સેવા નિયમો હેઠળ શિસ્ત ભંગના પગલાં લેવા સરકારને રાજ્ય માહિતી આયોગ ભલામણ કરી શકે છે.
જાણીબૂઝીને ખોટી, અધૂરી કે ગેરમાર્ગે દોરનારી માહિતી આપવા બદલ કે માંગેલી માહિતીનો ઇરાદાપૂર્વક નાશ કરવા બદલ દંડ ઉપરાંત જાહેર માહિતી અધિકારી વિરુદ્ધ સરકારી કર્મચારીઓને લાગુ પડતા સેવા નિયમો હેઠળ શિસ્ત ભંગના પગલાં લેવા સરકારને રાજ્ય માહિતી આયોગ ભલામણ કરી શકે છે.
સામેથી જાહેર કરવાની વિગતો
કાયદાની કલમ-૪(૧) મુજબ દરેક સત્તામંડળે આ માહિતી સામેથી જાહેર કરવાની છે.
માહિતી અધિકારનો કાયદો – ૨૦૦૫ અનુસાર દરેક જાહેર સત્તામંડળે નીચે મુજબની માહિતી સામે ચાલીને જાહેર કરવાની રહે છે. આ માહિતીને કાયદામાં “પ્રોએક્ટીવ ડીસ્ક્લોઝર” કહેવામાં આવે છે.
પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો;
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો;
દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ;
પોતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો;
કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા નિયંત્રણ હેઠળના કે કર્મચારીઓ દ્વારા અનુસરવામાં આવતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને તે સંબંધી રેકર્ડ;
પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોની કક્ષા અને વર્ગીકરણનું પત્રક;
વિભાગ કે સત્તામંડળે અનુસરવાની નીતિ અથવા તેના અમલીકરણ સંબંધમાં નાગરિકો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન ગોઠવણની વિગતો;
તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલ, સમિતિ અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવા પાત્ર છે કે કેમ;
તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી;
૧૦તેના વિનિયમોમાં જોગવાઇ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ અને કર્મચારીઓને મળતાં માસિક મળતરની વિગતો;
૧૧તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલી વહેંચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતી તથા તે દરેક એજન્સીને ફાળવેલા નાણાંકીય સંસાધનોની વિગતો
૧૨ફાળવેલી રકમો અને તેવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલબજવણીની રીત
૧૩છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો;
૧૪ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ અથવા ધરાવેલી માહિતીને લગતી વિગતો;
૧૫જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલય અથવા તેવા વાંચનાલયના કામકાજના કલાકો સહિતની માહિતી તથા તે મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો;
૧૬જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો;
૧૭ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી;
આ માહિતી મેળવવા અરજદારે અરજી ફી ભરવાની કે ૩૦ દિવસ રાહ જોવાની જરૂર નથી.
આ પ્રકારની માહિતી, કાયદાની કલમ ૪(૪) મુજબ ફક્ત નકલ ફી (ફોટોકોપી ના ખરેખર થયેલા ખર્ચની રકમ) ભરી નાગરિક તરત મેળવી શકે છે.
કાયદાનુસાર જણાવેલા ૧૭ પ્રકારની માહિતી જો જાહેર સત્તામંડળ પાસે મેન્યુઅલના સ્વરૂપમાં ઉપલબ્ધ ના હોય તો તે જાહેર માહિતી અધિકારી દ્વારા માહિતી નકારવાનો ગુન્હો બને છે.
જરૂરી માહિતી માંગવાની અરજી કરતાં પહેલાં એટલું ચકાસી લો કે, તે માહિતી પ્રોએક્ટીવ ડિસ્ક્લોઝરની કક્ષામાં આવતી માહિતી તો નથી ને ? જો તેમ હોય તો તમારે રૂl. ૨૦ ફી ભરવાની કે ૩૦ દિવસ રાહ જોવાની જરૂર નથી. આવી માહિતી તમે જાહેર માહિતી અધિકારી પાસે જોઇ શકો છો, તેના ઉતારા કરી શકો છો અને જરૂર જણાય તો નકલ પણ માંગી શકો છો.
ખાસ નોંધ: કોઇપણ તબક્કે તમને એવું લાગે કે તમારા માહિતીના અધિકારને કોઇપણ રીતે અવરોધવામાં આવી રહ્યો છે, કે અરજી પાછી ખેંચી લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે તો તમે રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નરને કાયદાની કલમ ૧૮(૧) (૨) મુજબ સીધી ફરિયાદ કરી શકો છો.
“માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫” વિશે વધુ જાણકારી આ પેજ ઉપર દર્શાવેલી વેબસાઇટ જોઇ મેળવી શકશો.
ગુજરાત સરકાર માટે : 
ગુજરાત માહિતી આયોગ માટે: 
સરદાર પટેલ રાજ્ય વહીવટ સંસ્થા અમદાવાદ: 
ભારત સરકાર માટે: 
કેન્દ્રિય માહિતી આયોગ માટે: 

Source :-http://www.righttoinformationgujarat.org/aboutrti.asp


“અમારા વિશે”
“માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫” નો રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર ની જુદી જુદી કચેરીઓ માં અસરકારક અમલ કરનાર અને કરાવવામાં પ્રયત્નશિલ વ્યક્તિઓ, જુદી જુદી સરકારી કચેરીઓમાં આ કાયદાની સમજણ અંગે સ્વૈચ્છિક ધોરણે તાલીમ આપનારા અને સરકારશ્રી માં થી નિવૃત્ત થયેલા સેવાભાવિ કર્મચારીઓ તેમજ જાહેર જીવનમાંથી લોકકલ્યાણની પ્રબળ ઇચ્છાવૃત્તિ ધરાવતા વ્યક્તિઓના સાથ સહકારથી આ વેબસાઇટ નો પ્રારંભ કરવામાં આવેલ છે.
અમારા આ પ્રયાસ દ્વારા “માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫” વિશે લોકજાગૃતિ કેળવાય અને નાગરિકો વધુમાં વધુ આ કાયદા નો ઉપયોગ કરે અને લોકશાહીને મજબૂત કરવામાં આ કાયદાના ઉપયોગ દ્વારા પોતાનું યોગદાન આપે તે હેતુથી અમો એ સરળ શબ્દ પ્રયોગ કરી ગુજરાતી ભાષામાં સૌપ્રથમ આ વેબ સાઇટ શરૂ કરેલ છે.
આ વેબસાઇટ મારફતે કોઇપણ નાગરિક ઇ-મેઇલ કરી માર્ગદર્શન મેળવી શકે છે. અને માર્ગદર્શન મેળવવા માટે કોઇ ફી વસુલ કરવામાં આવતી નથી. તેમજ કોઇપણ નાગરિક પોતાનો પ્રતિભાવ આપી શકે છે.
અમો આથી નાગરિકોને વિનંતિ કરીએ છીએ કે અમારી આ વેબસાઇટ ની લીંકwww.righttoinformationgujarat.org ને ઇ-મેઇલ કે SMS દ્વારા આપના મિત્ર વર્તુળમાં બહોળા પ્રચાર અર્થે મોકલાવો. અને આ વેબસાઇટ ના હોમ પેજ પર આપેલ સરકારશ્રી પાસે આ માહિતી માગો વિકલ્પ પર ક્લીક કરો, અમો આ વિકલ્પ પર અવાર-નવાર સરકારશ્રી પાસેથી માહિતી મેળવવા અંગે ના અસરકારક મુદ્દાઓ જણાવીશું અને એવા મુદ્દાઓ સંદર્ભની માહિતી માંગવાથી ચોક્કસથી હકારાત્મક પરિણામો મળશે તેમજ નાગરિકોના નાણાં નો બચાવ થશે.
જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.

Source :-http://www.righttoinformationgujarat.org/aboutus.asp


માહિતિ અધિકાર માર્ગદર્શિકા / RTI Guidelines in Gujarati


Source :-https://www.scribd.com/doc/42903002/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B9%E0%AA%BF%E0%AA%A4%E0%AA%BF-%E0%AA%85%E0%AA%A7%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%97%E0%AA%A6%E0%AA%B0-%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AA%BE-RTI-Guidelines-in-Gujarati


માહિતી મેળવવા માટેની અરજીનો નમુનો


Source :-https://patan.gujarat.gov.in/rti-arji-namuno

ગુજરાતમાં જળ કટોકટીનાં એંધાણ ૧૩૫ ડેમોમાં ૨૫ ટકા ય પાણી નથી 
- જો ચોમાસુ લંબાય તો લોકોને પાણી માટે વલખાં મારવા પડશે - ૨૦૩ ડેમોમાં હવે ૩૨ ટકા પાણી બચ્યું છે,૬૦ ડેમો તો સૂકાઇ ગયા, કચ્છ-સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કફોડી સ્થિત અમદાવાદ, તા.26 એપ્રિલ, 2018, ગુરૂવાર ગુજરાતભરમાં ભરઉનાળે ચારેકોર પાણીના પોકાર ઉઠયા છે. શહેરોમાં ટેન્કરથી પાણી આપવુ પડે છે તો,ગામડાઓમાં લોકોને પીવાના પાણી માટે દુરદુર સુધી લાંબા થવુ પડે છે. આ પરિસ્થિતીમાં ગુજરાતના ડેમોમાં પાણીની સપાટી દિનપ્રતિદીન ઘટી રહી છે જેના લીધે ૧૩૫ ડેમોમાં ૨૫ ટકા કરતાંય ઓછુ પાણી રહ્યુ છે.આ જોતાં આગામી દિવસોમાં જળસંકટ ઘેરુ બને તેવા એંધાણ સર્જાયા છે. ૧૫મી જૂનથી ગુજરાતમાં વરસાદના આગમનના એંધાણ છે. ચોમાસાને આડે હવે ૫૦ દિવસ બાકી રહ્યાં છે. બીજી તરફ,ડેમોમાં પાણીનો જથ્થો ઘટી રહ્યો છે. જો ઝડપથી ડેમોમાં પાણીની સપાટી ઘટશે તો,આગામી દિવસોમાં જળ કટોકટી સર્જાય તેમ છે. કચ્છ અને સૌરાષ્ટ્રની પરસ્થિતી ઘણી જ કફોડી બની છ.કચ્છના ૨૦ ડેમોમાં તો હવે માત્ર ૧૫.૮૭ ટકા જ પાણી છે. સૌરાષ્ટ્રમાં ૧૩૮ ડેમોમાં ૨૧.૫૮ ટકા જ પાણી બચ્યુ છે. દક્ષિણ ગુજરાતના ડેમોમાં ય ૩૫.૩૮ ટકા પાણીનો સંગ્રહ છે.માત્રને માત્ર મધ્ય ગુજરાતમાં ડેમોમાં ૫૩.૦૭ ટકા પાણી સંગ્રહાયેલુ છે. નર્મદા ડેમમાં ય ૩૨ ટકા જ પાણી રહ્યુ છે. ઉત્તર ગુજરાતના ડેમોમાં ૩૨.૬૩ ટકા પાણીનો જથ્થો બાકી રહ્યો છે. આજે રાજ્યના ૨૦૩ ડેમોમાંથી ૧૩૫ ડેમોમાં એવા છેકે,જેમાં ૨૫ ટકાથી ય ઓછુ પાણી રહ્યુ છે. ૬૦ ડેમો તો સૂકાઇ જતાં સપાટ મેદાનોમાં પરિવર્તિત થયાં છે. ૯૬ ડેમોમાં તો એવાં છે કે,જયાં માત્ર ૧૦ ટકા જ પાણી રહ્યુ છે. ચોમાસાના આગમન પહેલાં જ ડેમો ખાલી થઇ જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો ચોમાસુ લંબાય તો રાજ્યમાં પાણીની ભયંકર કટોકટી સર્જાઇ શકે છે તેમાં ય ગામડાઓમાં લોકોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે. પાણીની તંગી વચ્ચે પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે નહી કરાય તો, પાણીની મુશ્કેલી ભાજપ સરકાર માટે ય મુસિબત ઉભી કરી શકે છે

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/in-gujarat-there-are-25-water-in-the-135-dams-in-the-water-crisis

ક્રૂડ,ગેસ અને કોલસાની કિંમતમાં મોટો વધારો થવાની વર્લ્ડ બેન્કની ચેતવણી 
૨૦૧૮માં ઓઈલની સરેરાશ કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલ રહેશે રાજકોટ, તા.૨૭ : વર્લ્ડ બેન્કે કનિદૈ લાકિઅ જાહેર કર્યું છે કે આ વર્ષે એનર્જી સેકટર સાથે જોડાયેલી કોમોડિટીઝની કિંમતો ૨૦ ટકા સુધી વધી શકે છે. અહેવાલમાં જણાવ્યા મુજબ તેલ, કુદરતી કનિદૈ લાકિઅ ગેસ અને કોલસાના અકિલા ભાવમાં મોટો વધારો થઇ શકે છે. ભારત તેની વધુ અસર પડી શકે છે, કારણ કે ભારત પોતાની જરૂરીયાતના ૮૦ ટકા જેટલું ક્રુડ ઓઇલ આયાત કનિદૈ લાકિઅ કરે છે. આ અગાઉ વર્લ્ડ બેન્કે ઓકટોબર ૨૦૧૭માં કિંમતમાં ૪ ટકા તેજીનું અનુમાન અકીલા આપ્યું હતું. તેની તુલનામાં હાલનું અનુમાન ૧૬ ટકા વધારે કનિદૈ લાકિઅ છે. ૨૦૧૮ અને ૨૦૧૯માં ઓઇલની સરેરાશ કિંમત ૬૫ ડોલર પ્રતિ બેરલ રહેવાનું અનુમાન છે, જે ૨૦૧૭ માટે ૫૩ ડોલરનું હતું. માંગ વધવાથી અને સપ્લાયમાં કનિદૈ લાકિઅ ઘટાડાની શંકાથી વર્લ્ડ બેન્કે આ વર્ષે અનુમાન વધાર્યું છે. (9:50 am IST)
Source :-https://www.akilanews.com/Business_news/Detail/27-04-2018/7076

રાજ્યમાં સૂર્યદેવ હજુયે કોપાયમાન :આકરો ઉનાળો :સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42,3 ડિગ્રી :રાજકોટમાં 42 ડિગ્રી-અમદાવાદ-ઇડર અને અમરેલી-ભુજમાં તાપમાનનો પારો 41  ડિગ્રીને પાર
 અમદાવાદ ;રાજ્યમાં સુર્યદેવ જાણે કોપાયમાન થયા હોય તેમ તાપમાનનો પારો 32 ડિગ્રીને પાર પહોંચ્યો છે આકાર ઉનાળાના કારણે રાજ્યમાં કનિદૈ લાકિઅ લોકો ઘરની અકિલા બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરનું મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ કનિદૈ લાકિઅ તાપમાન 41.3 ડિગ્રી નોંધાયું છે. ગુજરાતમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન વડોદરા અકીલા શહેરમાં નોંધાયું હતું. વડોદરાનું તાપમાન 39.7 ડિગ્રી કનિદૈ લાકિઅ નોંધાયું હતું.      પ્રાપ્ત આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. આ આંકડો આગળ પણ વધી શકે. ગુજરાતમાં સૌથી વધારે કનિદૈ લાકિઅ ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી. સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં કનિદૈ લાકિઅ ગરમી વધી શકે છે. આ સાથે રાજ્યમાં કેટલાક શહેરોમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રી નોંધાયું હતું.   કયા શહેરોમાં કેટલું તાપમાન :  સુરેન્દ્રનગરનું કનિદૈ લાકિઅ મહત્તમ તાપમાન 42.3 ડિગ્રી રાજકોટનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી અમદાવાદનું મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી ઈડરનું મહત્તમ તાપમાન 41.2 ડિગ્રી અમરેલી કનિદૈ લાકિઅ અને ભુજનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી વડોદરાનું મહત્તમ તાપમાન 39.7 ડિગ્રી (9:10 am IST)

Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/27-04-2018/76592

નોટબંધીથી લઇને નોટમંદી સુધી, સરકાર અને RBI વચ્ચે મતભેદ જારી
 - મંગળવારે સર્જાયેલી કટોકટી સમયે ઉતાવળમાં આપેલા નિવેદનોએ ભાંડો ફોડયો - સરકારે કહ્યું દેશમાં કોઇ નાણાકીય સંકટ નથી, આરબીઆઇએ કેટલાક રાજ્યોમાં સંકટની સ્થિતિ હોવાનું સ્વીકાર્ નવી દિલ્હી, તા. 18 એપ્રિલ 2018, બુધવાર દેશભરમાં નોટબંધી જ્યારે લાગુ કરવામાં આવી હતી ત્યારે રોકડ રકમ માર્કેટમાં ન હોવાથી લોકોમાં ભારે રોષ હતો અને તે સમયે નોટબંધીનો વિચાર કોનો હતો તેને લઇને સરકાર અને આરબીઆઇ બન્ને એકબીજા પર ઢોળી રહ્યા હતા. હવે ફરી દેશમાં નાણાકીય સંકટની સ્થિતિ છે ત્યારે એવા અહેવાલો છે કે આરબીઆઇ અને સરકાર વચ્ચે મતભેદ હજુ પણ જારી છે. કેન્દ્રીય નાણા મંત્રાલય અને આરબીઆઇ બન્ને પોતાના બચાવમાં અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. દેશભરમાં જ્યારે મંગળવારે નાણાકીય સંકટ પેદા થયું ત્યારે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પરીણામે પોતાના બચાવમાં આરબીઆઇ, કેન્દ્રીય નાણા અને અન્ય મંત્રાલયો, અન્ય બેંકો વગેરે પોતાના બચાવમાં નિવેદનો આપવા લાગ્યા હતા અને લોકોનો ગુસ્સો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. સૌપ્રથમ કેન્દ્ર સરકાર તરફથી નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે હાલ ચલણી નાણાનું કોઇ જ સંકટ નથી. જોકે જે વિસ્તારમાં પણ નાણાકીય સંકટની સ્થિતિના દાવા થઇ રહ્યા છે ત્યાં ઝડપથી નાણા પહોંચાડવામાં આવી રહ્યા છે. નાણા મંત્રાલયની આ સ્પષ્ટતાના થોડા સમય બાદ રિઝર્વ બેંકે એક પ્રેસનોટમાં જણાવ્યું હતું કે દેશના લગભગ પાંચ રાજ્યોમાં ૧૨-૧૩ દિવસમાં વધુ પ્રમાણમાં લોકોએ રોકડ ઉપાડી લેતા કેશ ક્રંચ સંકટ પેદા થયું છે. આ સ્થિતિને પહોંચી વળવા માટે બેંકે એક સમિતીની રચના કરી છે. એટલે કે બેંક કહે છે કે કેશ ક્રંચ થયું હતું જ્યારે સરકાર કહે છે કે એવું કંઇ જ નથી. તેના પરથી સ્પષ્ટ થાય છે કે બેંક અને સરકાર વચ્ચે મતમતાંતર જોવા મળી રહ્યું છે.

Source :-http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national/issue-of-odds-between-the-government-and-the-rbi-from-notebandhi-to-notemandi

અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને ગુલાબ સાથે '' ફ્રી'' માં હેલ્મેટ અપાયું 
ટ્રાફિક-પોલીસ અને કોલંબિયા એશિયા હોસ્પિટલ દ્વારા રોડ સેફટી વીકની ઉજવણી કનિદૈ લાકિઅ અમદાવાદઃ ટ્રાફિક-પોલીસ અને કોલંબિયા એશિયા હોસ્પિટલ દ્વારા રોડ સેફટી વીકની ઉજવણી કરાઈ હતી રસ્તા પર હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકોને ગુલાબ કનિદૈ લાકિઅ આપવાની સાથે અકિલા ફ્રીમાં હેલ્મેટ પણ અપાયું હતું   મળતી માહિતી મુજબ અમદાવાદમાં રાફિક નિયમોનું પાલન થાય એ માટે ટ્રાફિક-પોલીસ દ્વારા નવો કનિદૈ લાકિઅ પ્રયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ટ્રાફિક-પોલીસ દ્વારા રોડ સેફ્ટી વીકની અકીલા ઉજવણી કરવામાં આવી છે. શહેરના એસ.જી. હાઇવે પાસે પકવાન ચાર કનિદૈ લાકિઅ રસ્તા પર મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનચાલકો, જેઓ હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા હતા તેમને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. ટ્રાફિક-પોલીસ કનિદૈ લાકિઅ દ્વારા કાયદેસરનો મેમો ફાડી તેમની પાસેથી.100 નો દંડ કરી ગુલાબ આપવામાં આવ્યું અને સાથે સાથે ભવિષ્યમાં ફરી હેલ્મેટ વગર વાહન ન ચલાવે એ હેતુથી કનિદૈ લાકિઅ મફતમાં હેલ્મેટ પણ ભેટસ્વરૂપે આપવામાં આવી. (9:58 pm IST)
Source :-https://www.akilanews.com/Gujarat_news/Detail/27-04-2018/76588

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App




 CLICK HERE TO DOWNLOAD


Special Offer Holy Tally Mobile App


Offer Time :- 15 April 2018 & 30 April 2018
Tally App
 1100 + GST 1 Year
 3400 + GST 3 Year + 1 Year (Total 4 Year)
Guardian NetSecure
 350 + GST 1 Year 1  User ( Provide Key In Whats App)
પેમેન્ટ લેવા માટે કોઈ ને પણ Paytm, Free charge, કે Mobikwik ચાલુ કરવામાંટે સમ્પર્ક કરો Only what's app
Contact On Whats App No :- 8511604135





Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)