સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Tuesday 20 January 2015

જગદંબાની ભક્તિનું અનોખું પર્વ એટલે માહી નવરાત્રી

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

Gujarat Samachar News

જગદંબાની ભક્તિનું અનોખું પર્વ એટલે માહી નવરાત્રી

- આજથી માહી નવરાત્રીનો પ્રારંભ

- વર્ષમાં કુલ 4 નવરાત્રી આવે છે

સામાન્ય રીત એવુ માનવામાં આવે છે કે વર્ષમાં 2 નવરાત્રી હોય છે. આ વાત સત્ય તો છે પરંતુ અર્ધસત્ય છે. મોટા ભાગના લોકોની માન્યતા પ્રમાણે વર્ષમાં એક ચૈત્રી નવરાત્રી અને એક શરદ નવરાત્રી હોય છે પરંતુ ધાર્મિક માન્યતા પ્રમાણે વર્ષમાં શક્તિની પૂજા માટે 4 નવરાત્રી હોય છે. જેના નામ વસંત નવરાત્રી, અષાઢ નવરાત્રી, શરદ નવરાત્રી અને પુષ્ય/માઘ નવરાત્રી છે. આમાં, પુરતશી મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંત કાલમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે, જેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રીમાં નવ આદ્ય શક્તિની પુજાનું મહત્વ હોય છે. શક્તિની પૂજાનો ઉલ્લેખ વૈદિક કાળથી મળી રહ્યો છે. તો આવો જાણીએ કે વર્ષમાં કઈ કઈ 5 નવરાત્રીઓ હોય છે અને તેનુ મહત્વ શુ છે.

1.મ્હા નવરાત્રી: મ્હા નવરાત્રી,ને ગુપ્ત નવરાત્રી પણ કહેવાય છે, માઘ (જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી) મહિનામાં શક્તિના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરવામાં આવ્યા છે. માઘ નવરાત્રી માઘ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન કરાય છે.

2. વસંત નવરાત્રી: આ નવરાત્રી ચૈત્ર મહિનાના શુકલ પક્ષમાં આવતી હોય છે. આ નવરાત્રીની કથા રાજા સુદર્શન અને રાણી શશિકલા જે રામના પૂર્વજ સાથે જોડાયેલી છે. તેમને ઋષિ ભારદ્વાજે આશિર્વાદ આપ્યા અને મા શક્તિની આરાધના કરવાનું કહેવામાં આવ્યુ હતું. આ પૂજા અર્ચનાથી તેમને ખૂબ જ વૈભવ અને સુખ મળ્યુ. સુદર્શનના વંશજ શ્રીરામ અને લક્ષ્મણે પણ વસંત નવરાત્રીમાં માતાજીની આરાધના કરી અને તે પછી જ તેઓ માતા સીતાને પરત મેળવવામાં સફળ રહ્યા હતા. વસંત નવરાત્રિમાં માતાજીની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકાય છે

3. .ગુપ્ત નવરાત્રી: ગુપ્ત નવરાત્રી, જેને અષાઢ કે ગાયત્રી કે શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે, જે અષાઢ (જૂન-જુલાઇ) મહિનામાં શક્તિ (માતૃદેવી)ના નવ સ્વરૂપોને નવ દિવસોમાં સમર્પિત કરીને ઉજવવામાં આવે છે. ગુપ્ત નવરાત્રીને અષાઢ શુક્લ પક્ષ (ચંદ્રના વધવાના તબક્કા) દરમિયાન અનુસરવામાં આવે છે.

4. શરણ નવરાત્રી: આ ખુબ જ મહત્વની નવરાત્રી છે. તેને સામાન્ય રીતે નવરાત્રી કહેવાય છે અને તેની ઉજવણી અશ્વિન મહિનામાં થાય છે. તેને શરદ નવરાત્રી પણ કહેવાય છે, કારણકે તેની ઉજવણી શરદ (શિયાળાની શરૂઆત, સપ્ટેમ્બર-ઓક્ટોબર)ના સમયે થાય છે માટે.

નવરાત્રી દરમિયાન શક્તિના નવ સ્વરૂપોની પૂજા થાય છે. દેવીની પૂજા પ્રદેશની પરંપરાના પર આધારિત હોય છે.
દુર્ગા, જે અપ્રાપ્ય છે તે
ભદ્રકાલી
અંબા કે જગદંબા, વિશ્વમાતા
અન્નપૂર્ણા, જે અનાજ (અન્ન)ને મોટી સંખ્યામાં (પાત્ર: નો ઉપયોગ હેતુલક્ષી રીતે થયો છે) સંઘરીને રાખે છે તે.
સર્વમંગલા, જે બધાને (સર્વને) આનંદ (મંગલ) આપે છે તે.
ભૈરવી
ચંદ્રિકા કે ચંડી
લલિતા
ભવાની
મોકામ્બિકા



Products :-CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment