સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 27 September 2017

અનામત મુદ્દે 15 દિવસ સરકાર ગેરમાર્ગે દોરશે, ત્યાં આચરસંહિતા આવશેઃ હાર્દિક - ગુજરાત સરકારની બિનઅનામત આયોગને મંજૂરી, પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચાશે - પાટીદારો માટે સરકાર બિન અનામત આયોગ રચશે : નીતિન પટેલ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ગુજરાત સરકારની બિનઅનામત આયોગને મંજૂરી, પાટીદારો સામેના પોલીસ કેસો પાછા ખેંચાશે

આજે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારે બિન અનામત આયોગની રચનાને મંજૂરી આપી દીધી છે. આ આયોગને ‘બિનઅનામત શૈક્ષણિક વિકાસ નિગમ’ નામ આપવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદારો પર થયેલા પોલીસ દમન અંગે પણ તપાસ પંચ બનાવવાની સરકારે જાહેરાત કરી છે. આ પંચ માટે નિવૃત જજની નિમણૂંક કરવામાં આવશે અને પંચના રિપોર્ટના આઘારે કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો સાથે થયેલી મુલાકાત બાદ આજે મળેલી કેબિનેટ મિટિંગમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સરકારે બિન અનામત શૈક્ષણિક વિકાસ નિગમની રચના કરવાનો નિર્ણય કર્યો છે. સરકાર વિદેશ જવા ઈચ્છતા બિનઅનામત વર્ગના લોકોને ઓછા વ્યાજે લોન આપશે તેવી જાહેરાત પણ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત, પાસના સભ્યો સાથે ચર્ચાયેલા મુખ્ય મુદ્દાની પણ ચર્ચા પણ આજની કેબિનેટ બેઠકમાં થઈ હતી.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો સાથે નીતિન પટેલની અધ્યક્ષતામાં સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી. જેમાં પાટીદારોએ પોતાનો પક્ષ રજૂ કરી પોતાની માગો અંગે ચર્ચા કરી હતી. ગઈકાલે જ સરકારે પાટીદારોની માગણીને ધ્યાને લઈ ઘટતું કરવાની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિર્ણય લેવાયા કે પાટીદાર પરના પોલીસ કેસો પાછા ખેંચવામાં આવશે, જે સરકાર ના હસ્તક છે. કેસ પાછા ખેંચવા ગૃહ સચિવને સૂચના આપી. બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની મંજૂરી આપવામાં આવી. ઓછા વ્યાજની લોનની પણ જોગવાઈ કરાઇ. પોલીસ દમન માટે હાઇકોર્ટના નિવૃત જજને તપાસ સોંપવામાં આવશે. સર્વણ સમાજ માટે આયોગ રચવાનો નિર્ણય લેવાયો. શિક્ષણ, વ્યવસાય-ધંધા, ખેતી સહિતની બાબતો માટે લોન અને જરૂરી સહાય આપશે. ગઈકાલની મીટિંગ સફળ ગણાવતાં નીતિન પટેલે કહ્યું કે ગુજરાત સરકાર હસ્તક જ કેસ પાછા ખેંચવાની સત્તા છે તેવા તમામ કેસો પાછા ખેંચાશે.

Source :-http://sandesh.com/cabinet-has-decided-that-the-police-cases-against-youths-during-the-patidar-agitation-will-be-withdrawn-gujarat-deputy-cm-nitin-patel/

પાટીદારો માટે સરકાર બિન અનામત આયોગ રચશે : નીતિન પટેલ

ગાંધીનગર, તા. ૨૬
બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલન મુદ્દે પાટીદાર નેતાઓને રાજ્ય સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદારોને આર્થિક રીતે સહાયરૂપ થવા ગુજરાત સરકારે બિન અનામત જ્ઞાતિઓ માટેનું આયોગ રચવાનો સૈધ્ધાંતિંક નિર્ણય લીધો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યુ હતું.
સ્વર્ણિમ સંકૂલ-૨ના પાવાગઢ હોલમાં મંગળવારે ત્રણેક કલાક સુધી બેઠક મળી હતી. જેમાં પાટીદાર સમાજની ૬ સંસ્થા, પાસ-એસપીજીના હાર્દિક પટેલ- લાલજી પટેલ અને કન્વીનરો સમેત ૧૦૦થી વધુ પાટીદાર સમાજના આગેવાનોએ પાસના આંદોલનકર્તાઓની ચાર મુખ્ય માંગણીઓના ઉકેલ અંગે ચર્ચાઓ કરી હતી. તેના ઉકેલમાં ૨૫મી ઓગસ્ટ- ૨૦૧૫ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડથી લઈને રાજ્યમાં થયેલા તોફાનોમાં પોલીસ દમન સામે તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં જ્યુડિશ્યિલ કમિટીનું તપાસપંચ રચવા માટે પણ સહમતી સધાઈ હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યૃં હતું.પાટીદારો સામેના કેસો પરત ખેંચવા અને આંદોલનમાં શહિદોના સ્વજનોને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આર્થિક સહાય આપવા અને સહકારી સંસ્થાઓમાં નોકરી આપવાનો નિર્ણય લેવાયો હતો. આંદોલનકર્તાઓની અનામતની માંગણી મુદ્દે નાયબ મુખ્યમંત્રી  નીતિન પટેલે સ્પષ્ટ કર્યુ કે, સરકારે ૧૦ ટકા ઈબીસીનું રિર્ઝવેશન  આપ્યુ જ છે. જેને હાઈકોર્ટે રદ્દ કર્યુ છે. સરકારે સુપ્રીમમાં પિટિશન  દાખલ કરી છે. જે અત્યારે લાર્જર બેન્ચ પાસે ન્યાયિક પ્રક્રિયાને  આધિન છે. તેના પહેલાથી સીએમ સ્વાબલંબન યોજના પણ અમલમાં છે. એટલે ભાજપની સરકારે પાટીદારોના અનામત મુદ્દે પણ  તમામ પ્રયાસો કર્યા અને હજી પણ આયોગ તપાસ પંચ બાદ પણ મંત્રણાનો દોર ચાલુ રહેશે.
આયોગ શું કામ કરશે
બિન અનામત જ્ઞાતિઓ માટે અસ્તિત્વમાં આવનારૂ આયોગ કૃષિલક્ષી યોજનાઓ, વેપાર, શિક્ષણ, વ્યવસાય માટે આર્થિક સહાય અને લોન આપશે.  સરકારી નોકરીની તકો સામે યુવાનોને તૈયાર કરવા પણ તે  કાર્યરત રહેશે. આયોગના ગઠનમાં સરકાર શેરભંડોળ આપશે અને તેના સંચાલન માટે પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ પણ મળશે.
આયોગ- તપાસપંચ માટે આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય
બિન અનામત જ્ઞાતિઓ માટેના આયોગમાં શેરમુડી ભંડોળની ફાળવણી સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં જ અધિકૃત નિર્ણય થઈ જશે. એટલૂ જ નહી, પોલીસ દમન મુદ્દે પણ ન્યાયિક તપાસ કમિટી રચવા હાઈકોર્ટ સમક્ષ રિટાર્યડ હાઈકોર્ટ જજનુ નામ સુચવવા પણ વિનંતી કરવામાં આવશે. એમ નાયબ મુખ્યમંત્રીએ જાહેર કર્યુ હતુ.
સમાજના ૧૦૦ આગેવાનો હાજર રહ્યા
અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મંત્રણા બેઠકમાં પાસના હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, વરૂણ પટેલ સહિતના કન્વીનરો તેમજ એસપીજીના લાલજી પટેલ, પુર્વિન પટેલ સહિતના સભ્યો તેમજ ઉમિયા માતાજી ઊંઝા અને સિદસરથી વિક્રમભાઈ પટેલ, રમેશ પટેલ, જયરામ પટેલ, બી.એન.ઘોડાસરા, સમસ્ત પાટીદાર સમાજ સુરત, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ- કાગવડ, સરદારધામ- અમદાવાદથી વંસત ગજેરા, મુકેશ પટેલ, બટુક મોવલિયા, સંજય મોવલિયા, લાલજીભાઈ ઉગામેડી, ગોપાલભાઈ સમારડી, લવજી બાદશાહ, સી.કે.પટેલ (એનઆરઆઈ) મુકેશ પટેલ, દુષ્યંત પટેલ, આર.પી.પટેલ, ધારીના ધારાસભ્ય નલિન કોટડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ડે.CM સાથે સાપરિયા, વાનાણી ૫ણ હાજર
મંત્રણામાં સરકાર તરફથી ડે.CM નીતિન પટેલની સાથે કૃષિમંત્રી ચિમન સાપરિયા અને શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણી ઉપસ્થિત રહ્યા હતા. હાર્દિકે ભાજપના નેતાની હાજરી સામે વાંધો ઉઠાવતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કે અન્ય કોઈ નેતાઓ આ બેઠકમાં જોવા મળ્યા ન હતા.

Source :- http://sandesh.com/patidars-for-government-non-a/

અનામત મુદ્દે 15 દિવસ સરકાર ગેરમાર્ગે દોરશે, ત્યાં આચરસંહિતા આવશેઃ હાર્દિક

રાજકોટમાં પાટીદાર આગેવાન હાર્દિકે એક પત્રકાર પરિષદ યોજી, હવેનું આંદોલન સાયલન્ટ, મજબૂત અને સ્વયંમભુ રહેશે

રાજકોટઃ શહેરમાં પાટીદાર આગેવાન હાર્દિક પટેલે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેણે મંગળવારે પાટીદાર અનામત આંદોલન અંગે પાટીદાર સમાજની 6 અગ્રણી સંસ્થાઓ સાથે થયેલી બેઠક અંગે માહિતી આપી હતી. હાર્દિકે કહ્યું કે, 'આંદોલન વખતે આનંદીબહેને કરેલી વાત જ ગઇકાલે મિટિંગમાં દોહરાવવામાં આવી છે. બિન અનામત આયોગ EBC જેવું જ છે.'
આગામી ચૂંટણી છ કરોડ જનતાની
થોડા સમય પહેલા જ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલા હાર્દિકે ટ્વીટ કરી વેલકમ લખ્યું હતું. આ અંગે સવાલ પર તેણે કહ્યું કે, 'કોંગ્રેસમાં કે ભાજપમાં કયારેય નહીં જોડાઉ. જે પાર્ટી અનામત આપશે એ જ સત્ત પર રહેશે. હવેનું આંદોલન સાયલન્ટ, મજબૂત અને સ્વયંમભુ રહેશે. આગામી ચૂંટણી ભાજપ વિરુદ્ધ 6 કરોડ જનતાની છે. અમે બિન અનામત અયોગને આવકારીએ છીએ, બિન અનામત અયોગ EBC જેવું જ છે. નલિન કોટડીયા આજે ભાજપ તરફી જતા રહ્યા છે.'
કેબિનેટની બેઠકમાં પાટીદારોની માંગણીઓ અંગે ચર્ચા

મંગળવારે પાટીદાર આગેવાનો અને સરકાર વચ્ચે થયેલી બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બિનઅનામત આયોગ અંગે તૈયારી બતાવી હતી. જે બાદ આજે મળેલી કેબિનેટની બેઠકમાં આયોગના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. કેબિનેટની બેઠકમાં પાટીદાર આગેવાનોની માંગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે હાર્દિકે કહ્યું કે આજની મિટિંગ ફેલ રહી છે.
બેઠક બાદ નીતિન પટેલે શું કહ્યું હતું?

સરકારે ઘણી વખત ચર્ચા કરી છે. સરકાર તરફથી અનેક લાભો અપવામાં આવ્યા છે. આર્થિક અનામતનો કાયદો સુપ્રીમના ચુકાદાને પડકારવામાં આવ્યો છે. પાટીદાર સમાજની મુખ્ય માંગણી હતી કે પાટીદારો પર થયેલા તમામ કેસો પાછા ખેંચવામાં આવે. તે તમામ કેસો પાછા ખેંચવા સરકાર તૈયાર છે. સંસ્થાઓ તરફથી માંગ હતી કે, શહીદ થયેલા પાટીદારોના સમાજના પરિવારને નોકરી આપવામાં આવે. તે માટે પણ સરકાર તૈયાર છે.

Source :- https://www.divyabhaskar.co.in/news/SAU-RJK-c-120-patidar-conveyor-hardik-patel-held-press-confrense-in-rajkot-NOR.html?ref=ht&seq=1

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App


 CLICK HERE TO DOWNLOAD





Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment