સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Sunday 10 December 2017

હાર્દિક પટેલનો રોડ શો, પાટીદારોનું ‘શાહ’ અને ‘બેન’ના વિસ્તારમાં ભ્રમણ - અમદાવાદમાં મોદી, રાહુલ અને હાર્દિકને રોડશોની મંજૂરી ન મળી - ભાવિ યોજનાની વાત બાજુ પર, ચૂંટણી આક્ષેપો - પ્રતિઆક્ષેપો પર જ ચાલી - હવે ઉત્તરના પવને આ લોકો ફેંકાઈ જશે - સરકાર વિરોધી જુવાળ અથવા જ્ઞાતિ આધારિત મતોનું ધરખમ ધ્રુવીકરણ

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER

ભાવિ યોજનાની વાત બાજુ પર, ચૂંટણી આક્ષેપો - પ્રતિઆક્ષેપો પર જ ચાલી
પ્રજાલક્ષી વિઝનના બદલે કાદવ ઉછાળવાની સિઝનઃ ભાજપ - કોંગ્રેસે પ્રજા માટે શું કરશે? તે કહેવાના બદલે સામેવાળાએ શું કર્યુ? તેનું જ રટણ કર્યુ
ભાવિ યોજનાની વાત બાજુ પર, ચૂંટણી આક્ષેપો - પ્રતિઆક્ષેપો પર જ ચાલી

   રાજકોટ, તા., ૧૧: વિધાનસભાની ચુંટણીમાં ૮૯ બેઠકોના મતદાનનો પ્રથમ તબક્કો શનિવારે પુરો થયો છે. હવે ગુરૂવારે બીજા તબક્કાની ૯૩ બેઠકો માટે મતદાન થનાર છે. જેના પ્રચારના ભુંગળા બંધ થવા આડે બે દિવસ બાકી રહયા છે. સામાન્ય રીતે ચુંટણી કોઇ મુદ્દા આધારીત લડાતી હોય છે. પરંતુ આ વખતની ચુંટણીમાં કોઇ એક મુદ્દો પકડાયો નથી અને ભાજપ-કોંગ્રેસ સહીતના પક્ષોએ કોઇ પ્રજાલક્ષી વિઝનની વાત કરવાને બદલે ચુંટણીને કાદવ ઉછાડવાની સીઝનમાં પરીવર્તીત કરી નાખી છે. અત્યાર સુધી આખી ચુંટણી મહદ અંશે આક્ષેપો અને પ્રતિઆક્ષેપો પર જ ચાલી છે.
   ગુજરાતમાં ભાજપે ૧પ૦ નો લક્ષ્યાંક રાખી છેલ્લા બે મહિનાથી જોરશોર પ્રચાર આરંભ્યો છે. નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહના અવારનવારના પ્રવાસ ઉપરાંત અન્ય રાજયના મુખ્યમંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત પ્રચારમાં આવી ગયા છે. ભાજપે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત સરકારે પ્રજા માટે શું કર્યુ તે કહેવાને બદલે વ્યકિતગત મોદીની સિધ્ધીઓ ગણાવી મોદીના નામે જ મત માંગવાનું પસંદ કર્યુ છે. આનંદીબેન પટેલ અને વિજયભાઇ રૂપાણીની સરકાર વખતની કામગીરીનો ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. મોદીએ જાહેરસભાઓમાં ભાવુક બની મત માંગ્યા છે. કોંગ્રેસ અત્યારે સતા પર ન હોવા છતા કોંગ્રેસની સરકાર વખતની ઝાટકણી કાઢવાનું ચાલુ રાખ્યું છે. કોંગ્રેસે ગયા સોમવારે ચુંટણી ઢંઢેરો બહાર પાડેલ. ભાજપે તો પહેલા ચરણના મતદાનના આગલા દિવસે જ ઢંઢેરો બહાર પાડયો છે. ભાજપ સીડી બનાવવામાં વ્યસ્ત હોવાથી ઢંઢેરો બનાવવાનું ભુલાઇ ગયું હશે તેવો વ્યંગ હાર્દિક પટેલે કર્યો છે.
   બીજી તરફ કોંગ્રેસ વતી રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી મેદાનમાં છે. તેની પ્રતિભામાં અગાઉ કરતા ઘણો સુધારો દેખાય છે. કોંગ્રેસે ચુંટણી ઢંઢેરો બહાર પાડી ખેડુતોના દેવા માંફી સહીતના વચનો આપ્યા છે. જો કે રાહુલના પ્રવચનોમાં પણ મોટા ભાગે મોદી સરકારની કામગીરીની કડક ટીકા જ હોય છે.
   કોંગ્રેસ અને ભાજપે આવતા પાંચ વર્ષમાં શું કરવા માંગે છે તે કહેવાને બદલે સામેવાળાએ ભુતકાળમાં શંુ કર્યુ તે કહેવા પર જ ભાર મુકયો છે. ચુંટણીમાં વારંવાર અલગ-અલગ મુદ્દા જમાવવાનો પ્રયાસ થયો છે. લોકોના હિતની વાત એક બાજુ રહી ગઇ હોય અને માત્ર આક્ષેપોની વાત જ ચુંટણીનો મુખ્ય પ્રવાહ બની ગઇ હોય તેવી છાપ પડી ગઇ છે. પ્રજાના ગળે કોની વાત ઉતરી છે તે જાણવા માટે ૧૮ ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. (૪.૩)
    
 (11:48 am IST)

Source :-http://www.akilanews.com/11122017/gujarat-news/1512973057-67077

હવે ઉત્તરના પવને આ લોકો ફેંકાઈ જશે
હવે ઉત્તરના પવને આ લોકો ફેંકાઈ જશે

   હાર્દિક પટેલની મહેસાણાના લણવા ગામમાં સટાસટીઃ 'પાસ'ના કન્વીનર અને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે, છેલ્લા બે વર્ષથી મને મહેસાણા જિલ્લામાં પ્રવેશ નથી કરવા દેતા પરંતુ આજે મહેસાણા અને પાટણ જિલ્લાની બોર્ડર પર આવેલા લણવા ગામે ખાતે મહાક્રાંતિ સભામાં પધારેલા એક લાખથી વધુ લોકોએ બાકી રહેલું કામ પુરૂ કરવાના શપથ લીધા હતા. સૌરાષ્ટ્ર અને સુરતના લોકોએ પોતાનું કામ પુરૂ નાખ્યું છે. હવે ઉત્તરના પવને આ લોકો ફેંકાઈ જશે. જનતાનો પાવર દેખાશે. સૌરાષ્ટ્રના યુવાનો ઉત્તર ગુજરાતના ગામડાઓ સાચવી લે. ખોટું થાય નહિ એનું ધ્યાન રાખે. લાગી પડો મહાપરિવર્તન કરવા, આપણા ભવિષ્યનો સવાલ છે. ખેડૂત, યુવા, વેપારી, મહિલાઓ અને તમામ સમાજ જે એક વાર જનતાનો પાવર બતાવો આપણી તાકાત બતાવો તેમ અંતમાં હાર્દિક પટેલે જણાવ્યુ હતું.

Source :-http://www.akilanews.com/11122017/gujarat-news/1512973089-67078

સરકાર વિરોધી જુવાળ અથવા જ્ઞાતિ આધારિત મતોનું ધરખમ ધ્રુવીકરણ
૨૦૧૨માં પ્રથમ ચરણમાં ૭૦.૭૫ ટકા મતદાન થયેલ, આ વખતે ૬૬.૭૫ ટકાઃ ૧,૪૧,૭૧,૭૧૭ મતદારોએ મત આપ્યોઃ પરિણામ આંખ ઉઘાડનારા આવવાનો અણસારઃ પાટીદાર આંદોલનની અસરરૂપે અન્ય જ્ઞાતિઓમાં અસર આવ્યાની ચર્ચા
સરકાર વિરોધી જુવાળ અથવા જ્ઞાતિ આધારિત મતોનું ધરખમ ધ્રુવીકરણ

   રાજકોટ તા. ૧૧ : વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ ચરણમાં શનિવારે સૌરાષ્ટ્ર - કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકોનું મતદાન થઇ ગયું. સરેરાશ મતદાન ૬૬.૭૫ ટકા હોવાનું જાહેર થયું છે. જે ગયા વર્ષના પ્રથમ ચરણના મતદાન કરતા ૪ ટકાનો ઘટાડો છે. ગયા વર્ષ પ્રથમ ચરણમાં ૭૦.૭૫ ટકા મતદાન થયું હતું. આ વખતે કુલ ૧,૪૧,૭૧,૭૧૭ મતદારોએ મતાધિકાર ભોગવ્યો છે.
   ભૂતકાળની સરખામણીએ ઓછું મતદાન થયું છે છતાં સરેરાશ ૬૬.૭૫ ટકા મતદાન સારૃં મતદાન ગણાય છે. હવે પરિણામ શું આવશે? તેના પર મીટ છે. સરેરાશ ૬૬.૭૫ ટકા જેટલું મતદાન સરકાર તરફી કે વિરોધી જુવાળ હોય શકે છે. સરકાર તરફી જુવાળ હોય તેવા કોઇ દેખીતા મુદ્દા નથી તેથી સરકાર સામે એન્ટીઇન્કમબન્સી ફેકટર પ્રભાવક રહ્યાનું માનનારો મોટો વર્ગ છે.
   સરકાર વિરોધી જુવાળ અથવા જ્ઞાતિ આધારિત મતોનું મોટા પ્રમાણમાં ધ્રુવીકરણ હોય શકે છે. પાટીદાર આંદોલનની અસરરૂપે અન્ય જ્ઞાતિના મતદારો મોટા પ્રમાણમાં એક તરફ વળ્યા હોય તે અશકય નથી જો આવું થયું હોય તો ભૂતકાળમાં જી.પી.પી.ના કારણે ભાજપને ફાયદો થયેલ તેવો મોટો ફાયદો આ વખતે પણ થઇ શકે છે. મતદારોનું ધરખમ ધ્રુવીકરણ પરિણામ પર મોટી અસર કરી શકે છે અનેક બેઠકોના પરિણામો ચોંકાવનારા આવે તે બનવા જોગ છે.
   પરિણામ ભાજપ તરફી કે વિરોધી તે બાબતે જાતજાતની ચર્ચા ચાલી રહી છે. પાટીદારોની નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય છે. અન્ય વર્ગના મતદારોના મિજાજ બાબતે હજુ કોઇ છાતી ઠોકીને કહી શકે તેમ નથી. સતત ૨૨ વર્ષથી શાસન હોવાથી તેમજ નોટબંધી, જી.એસ.ટી., મોંઘવારી જેવા મુદ્દાના કારણે સત્તા વિરોધી લહેરનો સામનો તો નહિ કરવો પડેને? ૧૫૦ બેઠકોના લક્ષ્યાંકનું શું થશે? વગેરે પ્રશ્નો ભાજપ સામે ઉભા છે.
   હજુ ૯૩ બેઠકોનું મતદાન બાકી છે. કોઇપણ અણધારી ઘટના, પ્રસંગ, વિધાનો કે વાતાવરણ મતદાન પર અવળી - સવળી અસર કરી શકે છે. હાલ તો ભાજપ - કોંગ્રેસ બેય પોતાના તરફી અને વિરોધી માહોલનો દાવો કરી રહ્યા છે પણ તેની સત્યતા ચકાસવા માટે તા. ૧૮ના પરિણામ સુધી રાહ જોવી જ રહી
 (11:35 am IST)

Source :-http://www.akilanews.com/11122017/main-news/1512972299-119527

સુરક્ષા, ટ્રાફિકજામ, સંવેદનશીલ વિસ્તારને કારણે

અમદાવાદમાં મોદી, રાહુલ અને હાર્દિકને રોડશોની મંજૂરી ન મળી

અમદાવાદ તા. ૧૧ : આવતી કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શોને અમદાવાદ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. મોદી અને રાહુલના રોડ શોનો રૂટ સંવેદનશીલ વિસ્તારો પસાર થતો હોઈ, કોટ વિસ્તારમાં માર્ગ સાંકડા હોવાથી તેમજ કાયદો વ્યવસ્થા અને ટ્રાફિકના પ્રશ્નને લઈ પોલીસ કમિશનરે મંજૂરી આપી ન હતી. જોકે ભાજપ આવતી કાલે વડાપ્રધાન મોદીના મેગા રોડ શોને યોજવા અંગે મોડી સાંજે પ્રદેશ મોવડી મંડળ સાથે ચર્ચા બાદ રૂટને બદલી અન્ય રૂટ પર રોડ શો યોજી શકે છે.
વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ અગાઉ અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઝંઝાવાતી પ્રચારની તૈયારી કરવામાં આવી છે. ભાજપ દ્વારા આવતી કાલે અમદાવાદની સાત વિધાનસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેગા રોડ શોની તૈયારી શરૂ કરવામાં આવી હતી. વાસણાના ધરણીધર દેરાસરથી એલિસબ્રિજ, વેજલપુર, દાણીલીમડા, દરિયાપુર, જમાલપુર-ખાડિયા બાપુનગર સહિતની વિધાનસભાને આવરી લેતા વિસ્તારમાં વડા પ્રધાન મોદીના અત્યાર સુધીના મેગા રોડ શો કરતા પણ ભવ્ય મેગા રોડ શોની તૈયારીઓ કરવામાં આવી હતી.
બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ અમદાવાદમાં રાહુલ ગાંધીના રોડ શો અને કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જમાલપુર જગન્નાથ મંદિરથી મેમ્કો ચાર રસ્તા સુધી રોડ શો અને કોર્નર મિટિંગનું આયોજન કોંગ્રેસ મોવડી મંડળે કર્યું હતું. રોડ શો માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોલીસ પરમિશન માંગવામાં આવી હતી.
અમદાવાદ પોલીસ કમિશનર એ.કે. સિંદ્યે ગઈકાલે મોડી રાતે ભાજપ અને કોંગ્રેસના રોડ શોને મંજૂરી આપી નથી. શહેર પોલીસના જણાવ્યા મુજબ રોડ શો અને કોર્નર મિટિંગ માટે જે રૂટ માટેની મંજૂરી માંગવામાં આવી હતી. ચાલુ દિવસ હોવાથી અતિ વ્યસ્ત અને ભરચક બજાર હોવાથી સામાન્ય લોકોને તકલીફ પડે તેમ છે. ઉપરાંત રોડ શોનો રૂટ કોટ વિસ્તારમાંથી પસાર થવાનો છે જેમાં સાંકડા રસ્તા અને અતિ સંવેદનશીલ વિસ્તારો છે. ટ્રાફિક, સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મંજૂરી આપવામાં આવી નથી.
(1:54 pm IST)

Source :-http://www.akilanews.com/Main_news/Detail/11-12-2017/119533

હાર્દિક પટેલનો રોડ શો, પાટીદારોનું ‘શાહ’ અને ‘બેન’ના વિસ્તારમાં ભ્રમણ

ગઈ કાલે પાટણ જિલ્લાના લણવામાં ઉત્તર ગુજરાતમાં ભાજપને પાડી દેવા હાંકલ કરી
અમદાવાદ: હાર્દિક પટેલે ગઈ કાલે પાટણ જિલ્લાના લણવામાં ઉત્તર ગુજરાતમાં ભાજપને પાડી દેવા હાંકલ કરી હતી. સાથે જ ત્યાં લોકોને શપથ લેવડાવીને ભાજપને મત નહીં આપવા જઉં સાથે જ હરાવવા કહ્યું હતું અને અમદાવાદની રેલી અને સભામાં આવવા આહવાન કર્યું હતું. આજે અમદાવાદના ઘૂમા ગામથી નિયત સમય કરતાં તેનો રોડ શો મોડો શરૂ થયો છે. તેને રોડ શો કરવાની શરતી મંજૂરી મળી હતી. પાટીદારો હાર્દિક પટેલના રોડ શોમાં મોટી સંખ્યામાં જોડાયા છે. રોડ શો અમિતશાહના મતવિસ્તાર અને આનંદીબેનના મતવિસ્તારમાં ફરશે.


પહેલા સભાની નહોતી મળી મંજૂરી

પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલ આજે અમદાવાદના નિકોલમાં સભા કરશે. સભા પહેલા હાર્દિક ઘૂમા ગામથી એક રેલી સ્વરૂપે નીકળીને શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી પસાર થઈને રોડ શો યોજી રહ્યો છે. ગઈકાલે હાર્દિકને પહેલા સભા કે રેલીને મંજૂરી આપવામાં આવી ન હતી. આ માટે તંત્ર સુરક્ષા કારણો માની રહી હતી. તંત્ર સાથે પાસની વાતચીત બાદ મંજૂરી આપવામાં આવી હતી. જેમાં હાર્દિકના રોડ શોના ઘણી જગ્યા રદ્દ કરવામાં આવી છે કે ડાયવર્ટ કરવામાં આવી છે.
પહેલા હાર્દિક પટેલની રેલી ઘૂમાથી નવ વાગે નીકળવાની હતી
ઘૂમા ગામ
બોપલ ગામ
જોઘપુર ચાર રસ્તા
બાગબાન પાર્ટી પ્લોટ
શાયોના સીટી
ભવાની ચાર રસ્તા- અંકૂર
પાટીદાર ચોક (કે કે નગર)
આનંદ પાર્ટી પ્લોટ
પાટીદાર ચોક રાણીપ 
ગેવર કોમ્પ્લેક્ષ
રામેશ્વર ચાર રસ્તા
હાટકેશ્વર
ખોખરા સર્કલ
રૂક્ષ્મણીબેન હોસ્પિટલ
સ્મૃતિ મંદિર
જોગેશ્વરીનગર
વિરાટનગર
ઉત્તમનગર
ઈન્ડિયા કોલોની
હિરાવાડી
સરદાર ચોક
રામતીર્થ નગર
રસપાન ચાર રસ્તા
શુકન ચાર રસ્તા
નિકોલ જન સેવા કેન્દ્ર ખાતે સભા

Source :-https://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-c-69-LCL-hardik-patel-road-show-in-ahmedabad-NOR.html?ref=ht

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App



 CLICK HERE TO DOWNLOAD













Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment