સુવિચાર

"Wel-Come to Information Technology & Business Development World" સુવિચાર :- "ખર્ચ કર્યા પછી જે બચે તેની બચત ના કરો; બચત/રોકાણ કર્યા પછી જે બચે તેને ખર્ચ કરો. "For viewing our product brochure kindly click on the "Business Zone" & contact us for inquiries on Email Id :- inquiry.gsg13@gmail.com , Mobile :- 9429893515(call us between 7.00 AM to 10.00 AM or 7.00 PM to 10.00 PM)

Wednesday 4 October 2017

ગાયત્રી મંત્રના જાપથી કયા લાભ થાય છે? જાણો, કેવી રીતે જાપ કરવો જોઈએ? - ફ્રી ઇન્ટરનેટ ડેટાની ભેટ આપશે મોદી - પેટ્રોલ - ડિઝલ વધુ પ રૂ. સસ્તુ થશે ?- બજારમાં મંદી કોમર્શિયલ નહિ પરંતુ સિસ્ટમને કારણે આવશેઃ મહાદેવિયા - કાલે GST કાઉન્સીલની મહત્વની બેઠક : દરો ઘટશે

Gayatri Solution Group
(Follow Us :- Google +Yahoo GroupGSG BlogGSG Website,)

Good News Gayatri Solution Group Create Android App Download Chick Here Server 1, Server 2, Server 3, 
 (*Free Earn Tack Time Click Here to Download App*)

 If you are interested to being business partner with kindly contact on  Whats App :- 9429893515
Note :-
For any inquiry (Products & Services) kindly contact us on inquiry.gsg13@gmail.com with particular city code for more information click here.
CLICK HERE TO SHOW PRICE LIST 
CLICK HERE TO SHOW DEMO/ HELP FILE 
CLICK HERE TO GET GSG YOUR CITY PARTNER


ગાયત્રી મંત્રના જાપથી કયા લાભ થાય છે? જાણો, કેવી રીતે જાપ કરવો જોઈએ? ગાયત્રી મંત્રના જાપથી કયા લાભ થાય છે? જાણો, કેવી રીતે જાપ કરવો જોઈએ?,  rashi aur niddan news in gujarati


ધર્મ ડેસ્ક, અમદાવાદઃ સૌથી ઝડપથી શુભ ફળ આપનારા મંત્રોમાંથી એક છે ગાયત્રી મંત્ર. આ મંત્રનો યોગ્ય પદ્ધતિથી જાપ કરવામાં આવે તો ધર્મ લાભની સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે. અહીં જાણો ગાયત્રી મંત્રના જાપ કરવાની સામાન્ય વિધિ અને તેનાથી પ્રાપ્ત થતા લાભ.
 
ગાયત્રી મંત્ર-

ऊँ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि। धियो यो न: प्रचोदयात्।।
 
ગાયત્રી મંત્રનો સરળ અર્થઃ- સૃષ્ટિની રચના કરનાર, પ્રકાશમાન પરમાત્માના તેજનું અમે ધ્યાન કરીએ છીએ, પરમાત્માનું આ તેજ અમારી બુદ્ધિને યોગ્ય માર્ગ તરફ લઈ જવા માટે પ્રેરિત કરે.
 
ગાયત્રી મંત્રના જાપ કોઈ શાંત તથા પવિત્ર જગ્યાએ જ કરવા જોઈએ. તેની માટે સ્નાન વગેરે કર્મોથી પવિત્ર થઈને સ્વચ્છ કપડાં પહેરો. ત્યારબાદ ગાયત્રી માતાની મૂર્તિ કે ફોટાની સામે કુશના આસન ઉપર બેસો. માતાનું પૂજન કરો અને શાંત મનથી ગાયત્રી મંત્રનો જાપ કરો. જાપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવો જોઈએ.
 
મંત્ર-જાપ કરવી વખતે ધ્યાન રાખો આ વાતો-
 
-આ મંત્રનો જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવાનું શ્રેષ્ઠ રહે છે. આ મંત્ર સર્વશ્રેષ્ઠ મંત્રોમાંથી એક છે. તેના જાપ માટે ત્રણ સમય બતાવ્યા છે. આ ત્રણ સમયને સંધ્યાકાળ કહેવામાં આવે છે.
 
-ગાયત્રી મંત્રના જાપનો પહેલો સમય છે પ્રાતઃકાળ- સૂર્યોદયના થોડીવાર પહેલા મંત્રજાપ શરૂ કરવો જોઈએ. જાપ સૂર્યદય પછી સુધી કરવો જોઈએ.
 
-મંત્ર જાપનો બીજો સમય છે બપોર- બરોરે પણ આ મંત્રનો જાપ કરી શકાય છે.
 
-ત્રીજો સમય છે સાંજના સૂર્યાસ્તના થોડા સમય પહેલાં- સૂર્યાસ્ત પહેલા મંત્રજાપ શરૂ કરીને સૂર્યાસ્તના થોડી વાર સુધી જાપ કરવો જોઈએ.
 
-આ ત્રણ સમય સિવાય જો ગાયત્રી મંત્રનો જાપ કરવા માગતા હોવ તો મૌન રહીને, માનસિક રીતે જાપ કરવો જોઈે. મંત્રજાપ વધુ ઊંચા અવાજમાં પણ કરવો જોઈએ.

Source :-https://religion.divyabhaskar.co.in/news/JM-JYO-RAN-infog-know-gayatri-mantra-benefit-in-life-and-chanting-method-5711255-PHO.html?seq=1&ref=hf

સામાન્ય ચૂંટણી પહેલા ફ્રી ઇન્ટરનેટ ડેટાની ભેટ આપશે મોદી
બજેટમાં જાહેરાત થશેઃ મોદી સરકાર ૨૦૧૯માં યુવા મતદારોને આકર્ષવા લાવી રહી છે યોજના
સામાન્ય ચૂંટણી પહેલા ફ્રી ઇન્ટરનેટ ડેટાની ભેટ આપશે મોદી
   નવી દિલ્હી તા. ૫ : મોદી સરકાર ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવા અને લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે મોટો નિર્ણય લઈ શકે છે. સૂત્રોનું માનીએ તો મોદી સરકાર દેશભરમાં લોકોને ફ્રી ઇન્ટરનેટ ડેટા આપવાની શકયતાઓનો અભ્યાસ કરી રહી છે.
   ટેલિકોમ મંત્રાલય આ યોજના પર કામ કરી રહ્યું છે. પાછલા એક વર્ષથી આ યોજાના અંગે દરેક તબક્કે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. હવે આ યોજના તેના નિર્ણાયક તબક્કામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકાર આ યોજનાને ૨૦૧૮ના બજેટમાં જાહેર કરી શકે છે. ૨૦૧૯ની ચૂંટણી પહેલા મોદી સરકારનું આ છેલ્લુ પૂર્ણકાલિક બજેટ હશે.
   સરકાર ફ્રી ડેટા યોજનાને ડિજિટલ ઇન્ડિયાને પ્રમોટ કરવાના નામે જાહેર કરી શકે છે. આ માટે યૂનિવર્સલ ઓબ્લિગેશન ફંડ(USO)નો ઉપયોગ કરવામાં આવી શકે છે. તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં નેટ કેનેકિટવિટી વધારવાની દિશામાં આ યોજાના આગળ વધી શકે છે. અધિકારીઓનું માનીએ તો હજુ આ યોજનાને પૂર્ણરૂપે સાકાર કરવા માટે કેટલાય મુદ્દાઓની ચર્ચા બાકી છે પરંતુ બજેટ પહેલા તે કરી લેવામાં આવશે તેવી શકયતાઓ જણાઈ રહી છે.
   આ એક એવુ ફંડ છે જેમાં દેશની તમામ ટેલિકોમ કંપનીઓ પોતાના નફામાંથી કેટલોક ભાગ સરકારમાં જમા કરાવે છે. આ ફરજીયાત ફંડમાં ૨૦૦૨થી લઈને ૨૦૧૬ સુધીમાં ૬૮ હજાર કરોડ જેટલા રુપિયા જમા થયા છે. જયારે ખર્ચ માત્ર રૂ. ૨૫ હજાર કરોડ જેટલો જ થયો છે. ગત વર્ષે જ આ ફંડના ઉપયોગ અંગે CAGએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દેશના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં મોબઈલ-ઇંટરનેટ સુવિધા નથી અને સરકાર આ ફંડનો યોગ્ય ઉપયોગ નથી કરી રહી.(૨૧.૭)

Source :-http://www.akilanews.com/05102017/main-news/1507181043-115410

પેટ્રોલ - ડિઝલ વધુ પ રૂ. સસ્તુ થશે ? ભાજપ શાસિત રાજયો વેટ ઘટાડશે
ગુજરાતે કરી પહેલઃ રૂપાણી સરકારની જાહેરાતઃ ટુંક સમયમાં વેટ ઘટાડાશે
પેટ્રોલ - ડિઝલ વધુ પ રૂ. સસ્તુ થશે ? ભાજપ શાસિત રાજયો વેટ ઘટાડશે
   નવી દિલ્હી તા.પ : કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલ અને ડિઝલની એકસાઇઝ ડયુટીમાં ર રૂ. પ્રતિ લીટરનો ઘટાડો થયા બાદ હવે કેન્દ્ર ઇચ્છે છે કે રાજય સરકારો પણ આ ઇંધણ ઉપર લાગતા વેટમાં પ ટકાનો ઘટાડો કરે કે જેથી ગ્રાહકોને વધુ રાહત મળે. સુત્રોનુ માનીએ તો પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને નાણામંત્રી અરૂણ જેટલી અપીલ બાદ ભાજપ શાસિત રાજયોના બધા મુખ્યમંત્રીઓ પોત-પોતાના રાજયોમાં પેટ્રોલ અને ડિઝલ પર વેટ ઘટાડી લોકોને મોટી રાહત આપી શકે છે.
   કેન્દ્રની અપીલને પગલે સૌ પહેલા ગુજરાતે આ તરફ સકારાત્મક પગલુ લીધુ છે. રૂપાણી સરકારે સંકેત આપ્યો છે કે ગુજરાતમાં ટુંક સમયમાં વેટના દર ઘટી શકે છે જેને કારણે પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઘટાડો થશે અને લોકોને રાહત થશે. એવી આશા છે કે ગુજરાતની જેમ અન્ય બધા ભાજપ શાસિત રાજયો પણ પોતાને ત્યાં વેટના દરો ઘટાડી શકે છે.
   સુત્રોના કહેવા મુજબ રાજયો વેટથી સૌથી વધુ લાભ લ્યે છે. જો વેટના દરો ઘટાડવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલમાં રૂ.પ થી ૧૦નો ઘટાડો થઇ શકે છે. કેન્દ્ર સરકારે રાજયોને ઓછામાં ઓછા પ ટકા વેટ ઘટાડવા અપીલ કરી છે. જો આમ કરવામાં આવે તો પેટ્રોલ અને ડિઝલ રૂ.પ સુધી સસ્તુ થઇ શકે છે.

Source :-http://www.akilanews.com/05102017/main-news/1507177582-115407

બજારમાં મંદી કોમર્શિયલ નહિ પરંતુ સિસ્ટમને કારણે આવશેઃ મહાદેવિયા

જીએસટીની સફળતા અને મંદી અટકાવવા છૂટછાટો જાહેર કરો : દિવાળી સમયે ધંધા - વેપારી પર બ્રેક વાગતી અટકાવવા પગલા જરૂરી
   વડોદરા તા. ૫ : ગુડ્સ એન્ડ ર્સિવસ ટેકસનો અમલ ૧લી જુલાઇથી શરૂ થયો છે, જીએસટીની ક્રેડિટના મુદ્દે નિકાસકારો જ નહિ પણ અન્ય વેપાર- ઉદ્યોગને અસર પડી છે. કોઇ પણ નવી સિસ્ટમના અમલમાં મુશ્કેલીઓ આવે પણ હવે કેન્દ્ર સરકારે હવે દેશનું અર્થતંત્ર મંદીના ભરડામાં જતું અટકે નહિ તે માટે તાત્કાલિક રાહતો જાહેર કરવી જોઇએ તેમ જાણીતા કરવેરા સલાહકાર યોગેન મહાદેવિયાએ જણાવ્યું હતું.
   યોગેન મહાદેવિયાએ સંદેશને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતુંકે, બજારમાં મંદી કોર્મિશયલ એટલે વેપારી પ્રવૃત્ત્િ।ઓ ઘટતા નહિ પણ જીએસટીની સિસ્ટમના કારણે આવી શકે છે. દિવાળી પૂર્વે જ સરકાર જીએસટીના અમલમાં વેપાર – ઉઘોગને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે છૂટછાટો જાહેર કરશે તો ઝડપથી અર્થતંત્ર વિકાસની ગતિ પકડશે. જીએસટીના અમલને ૧૦૦ દિવસ થઇ ગયા છે ત્યારે પણ સમીક્ષા કરીને ઝડપથી નિર્ણય જાહેર કરવામાં આવે તેવી વેપાર – ઉદ્યોગની માગ છે. કરોડો રૂપિયાની ક્રેડિટ ફસાઇ ગઇ છે. તેવા સંજોગોમાં બજારમાં પણ નાણાં ભીડના સંજોગો આવી રહ્યા છે. એક તરફ પોર્ટલ ખૂલતું નથી અને બીજી તરફ ક્રેડિટ ફસાયેલી રહી માલ ફસાયેલો રહે છે. બિઝનેસની સાઇકલ થંભી જાય તે પહેલાં જ પગલાં જરૂરી બન્યા છે. વેપારીઓ માલ ઉપાડો પૈસા આપી દો તેવી નીતિ અપનાવે તે પહેલાં જ પગલાં જરૂરી બન્યા છે. ભારત ગ્રાહક આધારિત દેશ છે ત્યારે તેનો લાભ મળે તે માટેના પગલાં પણ જરૂરી છે.
   ૨૮ ટકા જીએસટી લાગુ પડતાં ફટાકડાના ભાવ આસમાને પહોંચ્યા
   વડોદરા : જીએસટીના કાયદામાં ચેપ્ટર એન્ટ્રી નંબર ૩૬૦૪ મુજબ ફટાકડા પર ૨૮્રુ જીએસટી લાગુ પડશે. જેને પગલે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ફટાકડાનો શોખ મોંદ્યો બનશે. ગુજરાત વાણિજિયક વેરા અંતર્ગત ફટાકડા પર ૧૫% વેટ લાગુ પડતો હતો. જીએસટીના કાયદા મુજબ ફટાકડા પર ૨૮% જીએસટી લાગશે. જીએસટીનો દર વધતાં ફટાકડા મોંદ્યા બનશે અને વેપારીનું રોકાણ પણ વધી જશે. ફૂટપાથ પર બેસીને વ્યવસાય કરનારાને એક જ વાર જીએસટી લાગુ પડશે, જયારે દુકાનમાં ફટાકડાનો વ્યવસાય કરનારાઓને વેચાણના દરેક તબક્કે જીએસટી ભરવો પડશે. ઉપરાંત કેટલાક લોકો સિઝનલ વ્યવસાય કરતા હોય છે. જીએસટીમાં આ પ્રકારના વેપારીને હંગામી ગણવામાં આવે છે. જીએસટીની કલમ ૨૭ હેઠળ હંગામી નંબરની સગવડ આપવામાં આવી છે. આ પ્રકારના નોંધણી નંબર માટે રાજયમાં દ્યર અથવા ધંધાનું સ્થળ ન હોય તો જ મળે છે.આ નંબર ૯૦ દિવસ માટે આપવામાં આવે છે. યોગ્ય અરજીના આધારે બીજા ૯૦ દિવસ વધારી શકાય છે. આ પ્રકારનો હંગામી નંબર રદ કરાવવા માટે હજી કોઇ પ્રોસિજર બન્યો નથી. ગુજરાતમાં રહેતી વ્યકિત સિઝનલ બિઝનેસ કરવા હંગામી નંબર લઇ શકતી નથી. ગુજરાતી વેપારીને સિઝનલ વ્યવસાય કરવો હોય તો વર્ષ દરમિયાન તમામ રિટર્ન ફરજિયાત ભરવા પડે. જીએસટીના કાયદા મુજબ રિવર્સ મિકેનિઝમ અંતર્ગત માલ મંગાવતી વેળાએ ટ્રાન્સપોર્ટના ભાડા પર જીએસટી ભરવો પડશે

Source :-http://www.akilanews.com/05102017/main-news/1507182314-115417

કાલે GST કાઉન્સીલની મહત્વની બેઠક : દરો ઘટશે

   નવી દિલ્હી : કાલે જીએસટી કાઉન્સીલની મહત્વની બેઠક : અધ્યક્ષ પદ સંભાળશે જેટલી : આ બેઠકમાં દરો ઘટાડવા માટે નિર્ણય લેવાય તેવી શકયતા : નાના વેપારીઓને રાહત મળે તેવા નિર્ણયો પણ લેવાશે

 

Source :-http://www.akilanews.com/05102017/main-news/1507182314-115417

More Detail E Way Bill Click Here

Tally On Mobile - Mobile Tally Marketing App - Tally Mobile Business Management App

 CLICK HERE TO DOWNLOAD



Customization in Tally.ERP9

1000+ Ready to use add-ons or customize your Tally on your own way.
  • Sms Module     Agent Module     Security Features   Contact Manager  Inventory Report
  • Auto Email  Outstanding Followup  Half Page Invoice   Voucher Aurthorization
  • Serial Member Search  Textile Industries   Ginig Mills  Petrol Pumps  Iron & Steel
  • Mobile Application

Mobile Tally - Tally Mobile Application

Dashboard  Daily Sales Report  Daily Purchase Report   Cash & Bank  Stock Summary  Bills Receivable  Billy Payable  Fix Assets  Loans (Liability) Today Daybook  Source :- tallyBIZ

Download Tally.ERP 9 Release 6 (Gold) With GST Click Here 

Link :-  https://tallysolutions.com/download/

 GST Knowledge in Gujarati Click Here    Link :- http://blogs.tallysolutions.com/gu/

 GST Knowledge in English Click Here   Link :-  http://blogs.tallysolutions.com/

 GST Knowledge in Hindi Click Here  Link :-  http://blogs.tallysolutions.com/hi/

Source :-Gayatri Solution Group

Note :-   Tally, Quickheal Antivirous, Education Software  કે બીજા કોઈ સફ્ટવેર લેવા માટે 
જુના કે નવા Laptop, Desktop Computer લેવા કે વેચવા માટે,
 IT, CCTV,  ને લગતી કોઈ પણ Products ( Switch, HDD, Ram, Cd, Pendrive) લેવા માટે
 માત્ર Whats App કરો કોલ નહી Mo 9429893515, 7990449182, 9558113500, 9099757281, 8511604135,  બેસ્ટ રેટ મલસે 



Products :- Quick Heal Antivirous, Tally, GST, CPU, Motherboard, RAM, HDD, LCD – LED, Keyboard, Mouse, DVD Writer, SMPS, Speaker, Battery, Adapter, Cooling Pad, Screen Guard, Bag, Internet Dongles, Blank CD – DVD, Pen drive, Web Camera, Microphone, Headphone, External CD Drive, Cables, Projector, Scanner, Printer, Education CD - DVD etc…
   More Products List Click Here
Note :- Purchase any products just email inquiry.gsg13@gmail.com
Published By :-
Gayatri Solution Group
{ Jayesh Patel} (Live In :- Gujarat)

No comments:

Post a Comment